gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જજોની સંપત્તિ જાહેર કરાઈ, CJI ખન્ના પાસે છે 3 ફ્લેટ | supreme court…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2025
in INDIA
0 0
0
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જજોની સંપત્તિ જાહેર કરાઈ, CJI ખન્ના પાસે છે 3 ફ્લેટ | supreme court…
0
VIEWS
Share on FacebookShare on Twitter


Supreme Court Judges: ભારતની સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની સંપત્તિની વિગતો જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે (પાંચમી મે) કહ્યું કે, ‘પારદર્શિતા વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.’ જાહેર કરાયેલા ડેટામાંથી મળેલી માહિતી અનુસાર, જસ્ટિસ કે.વી. વિશ્વનાથન સુપ્રીમ કોર્ટના સૌથી ધનિક ન્યાયાધીશ છે. ત્યારે ચાલો જાણીએ કે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય વિશે શું કહ્યું છે.

નિમણૂકોની સમગ્ર પ્રક્રિયા પણ જાહેર કરી

સુપ્રીમ કોર્ટે જાહેર જાગૃતિ માટે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં નિમણૂકોની સમગ્ર પ્રક્રિયા પણ વેબસાઇટ પર અપલોડ કરી છે. આમાં હાઇકોર્ટ કોલેજિયમને સોંપવામાં આવેલી ભૂમિકા, રાજ્ય સરકાર, ભારત સરકાર તરફથી મળેલી ભૂમિકા અને ઇનપુટ્સ અને સુપ્રીમ કોર્ટ કોલેજિયમના મંતવ્યો શામેલ છે.

ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના પાસે ઘણા ફ્લેટ

સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરાયેલી મિલકતની વિગતો અનુસાર, ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અનેક ફ્લેટના માલિક છે. દક્ષિણ દિલ્હીમાં ત્રણ ફ્લેટ ઉપરાંત, બે પાર્કિંગ જગ્યાઓ સાથેનો ચાર બેડરૂમનો ફ્લેટ છે, જેનો સુપર એરિયા 2446 ચોરસ ફૂટ છે. આ ઉપરાંત, 56 ટકા હિસ્સા સાથે, ગુરુગ્રામના સિસ્પલ વિહાર સેક્ટર 49માં ચાર બેડરૂમનો ફ્લેટ છે, જેનો સુપર એરિયા 2016 ચોરસ ફૂટ છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે,’સુપ્રીમ કોર્ટે પહેલી એપ્રિલ, 2025ના રોજ નિર્ણય લીધો હતો કે આ કોર્ટના ન્યાયાધીશોની સંપત્તિની વિગતો તેની વેબસાઇટ પર અપલોડ કરીને જાહેર કરવામાં આવશે. પહેલાથી જ પ્રાપ્ત થયેલા ન્યાયાધીશોની સંપત્તિની વિગતો અપલોડ કરવામાં આવી રહી છે. અન્ય ન્યાયાધીશોની સંપત્તિની વિગતો પણ પ્રાપ્ત થતાંની સાથે જ અપલોડ કરવામાં આવશે.’

ન્યાયતંત્ર પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા

તાજેતરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરે ચલણી નોટોનો મોટો ઢગલો મળી આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે તપાસ સમિતિની રચના કરી હતી. જોકે, આ ઘટના પછી ન્યાયતંત્રમાં પારદર્શિતા પર પ્રશ્નો ઊભા થયા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ આ મામલે ન્યાયતંત્ર પર નિશાન સાધ્યું હતું.


સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જજોની સંપત્તિ જાહેર કરાઈ, CJI ખન્ના પાસે છે 3 ફ્લેટ 2 - image



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ

July 1, 2025
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…
INDIA

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

June 6, 2025
‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…
INDIA

‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

June 6, 2025
Next Post
કેદારનાથમાં ગંભીર વાયરસ! બે દિવસમાં 14 ઘોડા-ખચ્ચરના મોત, 16000 પશુના સેમ્પલ લેવાયા, કેન્દ્ર સરકાર હર…

કેદારનાથમાં ગંભીર વાયરસ! બે દિવસમાં 14 ઘોડા-ખચ્ચરના મોત, 16000 પશુના સેમ્પલ લેવાયા, કેન્દ્ર સરકાર હર...

બ્લેકઆઉટ એટલે શું? યુદ્ધના સમયે ઘરની લાઇટ ચાલુ કરવામાં પણ લાગુ થાય છે આ નિયમ | what is blackout rule…

બ્લેકઆઉટ એટલે શું? યુદ્ધના સમયે ઘરની લાઇટ ચાલુ કરવામાં પણ લાગુ થાય છે આ નિયમ | what is blackout rule...

માર્ગ અકસ્માતમાં પીડિતોને મળશે મફત સારવાર, દેશભરમાં કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લાગુ | govt notifies cas…

માર્ગ અકસ્માતમાં પીડિતોને મળશે મફત સારવાર, દેશભરમાં કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લાગુ | govt notifies cas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજીમાં ગબ્બર પર 3 દિવસ દર્શન-રોપ વે સેવા બંધ, જાણો મંદિર ટ્રસ્ટે કેમ લીધો નિર્ણય | Darshan ropewa…

અંબાજીમાં ગબ્બર પર 3 દિવસ દર્શન-રોપ વે સેવા બંધ, જાણો મંદિર ટ્રસ્ટે કેમ લીધો નિર્ણય | Darshan ropewa…

3 months ago
મે માસમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા જારી | 23 50 lakh tonnes of sugar quot…

મે માસમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા જારી | 23 50 lakh tonnes of sugar quot…

2 months ago
EPFO 3.0: ATM અને UPIથી કેવી રીતે નીકળશે PFના પૈસા? જૂનમાં શરૂઆતની શક્યતા | epfo new platform member…

EPFO 3.0: ATM અને UPIથી કેવી રીતે નીકળશે PFના પૈસા? જૂનમાં શરૂઆતની શક્યતા | epfo new platform member…

1 month ago
જામનગરમાં સાત રસ્તા સર્કલથી ખોડીયાર મંદિર સુધીના માર્ગે ગેરકાયદે કેનાલ પર ખડકાઈ ગયેલા 46 થી વધુ ઝૂંપ…

જામનગરમાં સાત રસ્તા સર્કલથી ખોડીયાર મંદિર સુધીના માર્ગે ગેરકાયદે કેનાલ પર ખડકાઈ ગયેલા 46 થી વધુ ઝૂંપ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

અંબાજીમાં ગબ્બર પર 3 દિવસ દર્શન-રોપ વે સેવા બંધ, જાણો મંદિર ટ્રસ્ટે કેમ લીધો નિર્ણય | Darshan ropewa…

અંબાજીમાં ગબ્બર પર 3 દિવસ દર્શન-રોપ વે સેવા બંધ, જાણો મંદિર ટ્રસ્ટે કેમ લીધો નિર્ણય | Darshan ropewa…

3 months ago
મે માસમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા જારી | 23 50 lakh tonnes of sugar quot…

મે માસમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા જારી | 23 50 lakh tonnes of sugar quot…

2 months ago
EPFO 3.0: ATM અને UPIથી કેવી રીતે નીકળશે PFના પૈસા? જૂનમાં શરૂઆતની શક્યતા | epfo new platform member…

EPFO 3.0: ATM અને UPIથી કેવી રીતે નીકળશે PFના પૈસા? જૂનમાં શરૂઆતની શક્યતા | epfo new platform member…

1 month ago
જામનગરમાં સાત રસ્તા સર્કલથી ખોડીયાર મંદિર સુધીના માર્ગે ગેરકાયદે કેનાલ પર ખડકાઈ ગયેલા 46 થી વધુ ઝૂંપ…

જામનગરમાં સાત રસ્તા સર્કલથી ખોડીયાર મંદિર સુધીના માર્ગે ગેરકાયદે કેનાલ પર ખડકાઈ ગયેલા 46 થી વધુ ઝૂંપ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News