gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નવાજૂનીના એંધાણ? શિવસેનાના બંને જૂથો એક થવાની અટકળો, બાળાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરી શિંદેનું મોટું નિવ…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in INDIA
0 0
0
નવાજૂનીના એંધાણ? શિવસેનાના બંને જૂથો એક થવાની અટકળો, બાળાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરી શિંદેનું મોટું નિવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Eknath Shinde dismisses Shiv Sena unification rumors : મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાના બંને જૂથો (ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે) વચ્ચે ફરી મિલન થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ તમામ અટકળોને લગભગ ફગાવી દીધી છે. શિવસેનાના નેતા અબ્દુલ સત્તાર અને ઉદ્ધવ જૂથના નેતા અંબાદાસ દાનવેના તાજેતરના નિવેદનો બાદ મિલનની જે ચર્ચાઓ શરૂ થઈ હતી, તેના પર શિંદેએ વિરામ મૂક્યો છે.

શું બોલ્યા એકનાથ શિંદે?

એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટી જ બાળાસાહેબ ઠાકરેના અસલી વિચારો અને હિન્દુત્વની વિચારધારાને આગળ વધારી રહી છે. તેમણે કહ્યું, અમે બાળાસાહેબની વિચારધારા અને હિન્દુત્વને જાળવી રાખીને આગળ વધી રહ્યા છીએ. અમે એવી સરકાર બનાવી છે જે મહારાષ્ટ્રની જનતાની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે અને જનતાએ અમને બે વાર પોતાનો જનાદેશ આપ્યો છે. શિંદેએ ઉદ્ધવ ઠાકરે જૂથ સાથેની કોઈપણ સંભવિત સુલેહ કે મિલન પર સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું, પરંતુ તેમના શબ્દોમાં સ્પષ્ટ હતું કે તેઓ વર્તમાન સત્તાધારી ગઠબંધન સાથે મક્કમ છે.

વિવાદનું મૂળ: નેતાઓના નિવેદનો

આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે શિવસેનાના અબ્દુલ સત્તાર અને શિવસેના (UBT) ના અંબાદાસ દાનવેએ ભાજપની કાર્યશૈલી પર નિશાન સાધ્યું હતું. દાનવેએ ભાજપ પર ‘મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે’ તેવો આક્ષેપ કર્યો હતો, જ્યારે સત્તારે તો ભાજપ પર શિવસેનાનું અસ્તિત્વ ખતમ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

સંજય રાઉતનો પલટવાર

આ સમગ્ર વિવાદમાં સંજય રાઉતે પણ ઝંપલાવ્યું છે. તેમણે અબ્દુલ સત્તાર પર નિશાન સાધતા કહ્યું કે, જો તમને લાગે છે કે ભાજપ શિવસેનાને ખતમ કરી રહ્યો છે, તો તમે તેમની સાથે રહીને ચમચા તરીકે કામ કેમ કરી રહ્યા છો? તમારે તમારા નેતાઓને જવાબ પૂછવો જોઈએ. 

એકનાથ શિંદેના આ નિવેદન બાદ હવે એ સ્પષ્ટ જણાય છે કે હાલના તબક્કે શિવસેનાના બંને જૂથોના મિલનની કોઈ શક્યતા દેખાતી નથી. બંને જૂથો પોતપોતાની રીતે ‘અસલી શિવસેના’ હોવાનો દાવો કરી રહ્યા છે. 



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપ છોડવાની અટકળો વચ્ચે અન્નામલાઈની દિલ્હીમાં દોડધામ, દિગ્ગજો સાથે મુલાકાતમાં મળી રાજ્યસભાની ઓફર? |…
INDIA

ભાજપ છોડવાની અટકળો વચ્ચે અન્નામલાઈની દિલ્હીમાં દોડધામ, દિગ્ગજો સાથે મુલાકાતમાં મળી રાજ્યસભાની ઓફર? |…

June 2, 2026
સત્તા બાદ હવે પક્ષ પણ ગુમાવશે મમતા બેનરજી? ધારાસભ્યોની નારાજગી બાદ બંગાળમાં ‘મહારાષ્ટ્ર મોડલ’ની ચર્ચ…
INDIA

સત્તા બાદ હવે પક્ષ પણ ગુમાવશે મમતા બેનરજી? ધારાસભ્યોની નારાજગી બાદ બંગાળમાં ‘મહારાષ્ટ્ર મોડલ’ની ચર્ચ…

June 2, 2026
કાયમી જેવું જ કામ કરતા કામચલાઉ કર્મીઓને સમાન લાભનો અધિકાર | Temporary workers doing the same job as …
INDIA

કાયમી જેવું જ કામ કરતા કામચલાઉ કર્મીઓને સમાન લાભનો અધિકાર | Temporary workers doing the same job as …

June 2, 2026
Next Post
ભાજપ છોડવાની અટકળો વચ્ચે અન્નામલાઈની દિલ્હીમાં દોડધામ, દિગ્ગજો સાથે મુલાકાતમાં મળી રાજ્યસભાની ઓફર? |…

ભાજપ છોડવાની અટકળો વચ્ચે અન્નામલાઈની દિલ્હીમાં દોડધામ, દિગ્ગજો સાથે મુલાકાતમાં મળી રાજ્યસભાની ઓફર? |...

સ્માર્ટ સિટી સુરતમાં વરસાદી ઝાપટાંએ મનપાનાં પ્રિ-મોન્સુનની પોલ ખોલી : ભીમનગર અને ઉધના ગરનાળામાં વરસા…

સ્માર્ટ સિટી સુરતમાં વરસાદી ઝાપટાંએ મનપાનાં પ્રિ-મોન્સુનની પોલ ખોલી : ભીમનગર અને ઉધના ગરનાળામાં વરસા...

જામનગરમાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જઈ દુષ્કર્મ કરનારને 20 વર્ષની સખત કેદ | Man who kidnappe…

જામનગરમાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જઈ દુષ્કર્મ કરનારને 20 વર્ષની સખત કેદ | Man who kidnappe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદીની જનસભા પહેલા કોલકાતામાં TMC-BJP વચ્ચે ઘર્ષણ, પથ્થરમારામાં ભાજપના જિલ્લા પ્રમુખ ઈજાગ્રસ્ત | …

PM મોદીની જનસભા પહેલા કોલકાતામાં TMC-BJP વચ્ચે ઘર્ષણ, પથ્થરમારામાં ભાજપના જિલ્લા પ્રમુખ ઈજાગ્રસ્ત | …

3 months ago
થર્ટીફર્સ્ટની ઉજવણી દરમિયાન 55 પોઇન્ટ પર ચેકિંગ,દારૃના 150થી વધુ કેસઃફતેગંજ-ડેરીડેન પર ભારે ભીડ | Ch…

થર્ટીફર્સ્ટની ઉજવણી દરમિયાન 55 પોઇન્ટ પર ચેકિંગ,દારૃના 150થી વધુ કેસઃફતેગંજ-ડેરીડેન પર ભારે ભીડ | Ch…

5 months ago
વડોદરા વકીલ મંડળની ચૂંટણી તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે | Vadodara Bar Association elections to be hel…

વડોદરા વકીલ મંડળની ચૂંટણી તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે | Vadodara Bar Association elections to be hel…

7 months ago
સાવધાન! સુરતમાં હવે હોટલ-રેસ્ટોરન્ટમાં ‘એનાલોગ પનીર’ના બોર્ડ મારવા ફરજિયાત, ભેળસેળિયાઓ સામે તંત્ર સજ…

સાવધાન! સુરતમાં હવે હોટલ-રેસ્ટોરન્ટમાં ‘એનાલોગ પનીર’ના બોર્ડ મારવા ફરજિયાત, ભેળસેળિયાઓ સામે તંત્ર સજ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

PM મોદીની જનસભા પહેલા કોલકાતામાં TMC-BJP વચ્ચે ઘર્ષણ, પથ્થરમારામાં ભાજપના જિલ્લા પ્રમુખ ઈજાગ્રસ્ત | …

PM મોદીની જનસભા પહેલા કોલકાતામાં TMC-BJP વચ્ચે ઘર્ષણ, પથ્થરમારામાં ભાજપના જિલ્લા પ્રમુખ ઈજાગ્રસ્ત | …

3 months ago
થર્ટીફર્સ્ટની ઉજવણી દરમિયાન 55 પોઇન્ટ પર ચેકિંગ,દારૃના 150થી વધુ કેસઃફતેગંજ-ડેરીડેન પર ભારે ભીડ | Ch…

થર્ટીફર્સ્ટની ઉજવણી દરમિયાન 55 પોઇન્ટ પર ચેકિંગ,દારૃના 150થી વધુ કેસઃફતેગંજ-ડેરીડેન પર ભારે ભીડ | Ch…

5 months ago
વડોદરા વકીલ મંડળની ચૂંટણી તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે | Vadodara Bar Association elections to be hel…

વડોદરા વકીલ મંડળની ચૂંટણી તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે | Vadodara Bar Association elections to be hel…

7 months ago
સાવધાન! સુરતમાં હવે હોટલ-રેસ્ટોરન્ટમાં ‘એનાલોગ પનીર’ના બોર્ડ મારવા ફરજિયાત, ભેળસેળિયાઓ સામે તંત્ર સજ…

સાવધાન! સુરતમાં હવે હોટલ-રેસ્ટોરન્ટમાં ‘એનાલોગ પનીર’ના બોર્ડ મારવા ફરજિયાત, ભેળસેળિયાઓ સામે તંત્ર સજ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News