G METRO NEWS

G METRO NEWS

વડોદરામાં શાસ્ત્રી બ્રિજ પાસે જર્જરિત તોતિંગ લીમડાનું વૃક્ષ તૂટી પડતા વાહન વ્યવહારને અસર | traffic j…

વડોદરામાં શાસ્ત્રી બ્રિજ પાસે જર્જરિત તોતિંગ લીમડાનું વૃક્ષ તૂટી પડતા વાહન વ્યવહારને અસર | traffic j…

image : Social mediaVadodara : વડોદરા શહેરમાં રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે વાહન વ્યવહારથી ધમધમતા શહેરના પશ્ચિમ વિસ્તારમાં શાસ્ત્રી બ્રિજ...

વડોદરામાં લેહરીપુરા ન્યુ રોડ સાંકડો હોવા છતાં ડિવાઇડર મુકવાની તૈયારીઓ થતા મર્ચન્ટ એસો.નો વિરોધ | Mer…

વડોદરામાં લેહરીપુરા ન્યુ રોડ સાંકડો હોવા છતાં ડિવાઇડર મુકવાની તૈયારીઓ થતા મર્ચન્ટ એસો.નો વિરોધ | Mer…

image : Social mediaVadodara : વાહન વ્યવહાર અને વેપાર વાણિજ્યથી ધમધમતા સાંકડા લહેરીપુરા ન્યુ રોડ પર ડિવાઇડર લગાવવાની તૈયારીઓ થતા...

સાળંગપુરમાં ઉજવાયો ગુજરાતનો સૌથી મોટો હનુમાન જન્મોત્સવ, મંદિર પરિસર ભક્તોની ચિક્કાર ભીડથી ઉભરાયું | …

સાળંગપુરમાં ઉજવાયો ગુજરાતનો સૌથી મોટો હનુમાન જન્મોત્સવ, મંદિર પરિસર ભક્તોની ચિક્કાર ભીડથી ઉભરાયું | …

Kashtbhanjandev Hanuman : સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 11 અને 12 એપ્રિલ-2025ને શુક્રવાર-શનિવારના રોજ દાદાના દરબારમાં શ્રીહનુમાન જ્યંતી મહોત્સવ...

અમદાવાદમાં 3 હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ, જાણો કોની સેવાઓ કરાઈ રદ | Cashless facilit…

અમદાવાદમાં 3 હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ, જાણો કોની સેવાઓ કરાઈ રદ | Cashless facilit…

Ahmedabad News : ગુજરાતમાં અમદાવાદ હૉસ્પિટલ ઍન્ડ નર્સિંગ હોમ ઍસોસિએશન (AHNA) દ્વારા 3 હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ કરવાનો...

બનાસકાંઠામાં પુત્રએ નજીવી બાબતે માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી, આરોપીનું આત્મ સમર્પણ | son b…

બનાસકાંઠામાં પુત્રએ નજીવી બાબતે માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી, આરોપીનું આત્મ સમર્પણ | son b…

Banaskantha News : ગુજરાતમાં મારામારી, હત્યા સહિતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે બનાસકાંઠામાં પુત્રએ નજીવી બાબતે માતાને પાવડાના ઘા...

નવી દિલ્હી ખાતે ગુજરાત યુસીસી સમિતિ દ્વારા જાહેર પરામર્શનું આયોજન થયું

નવી દિલ્હી ખાતે ગુજરાત યુસીસી સમિતિ દ્વારા જાહેર પરામર્શનું આયોજન થયું

નવી દિલ્હી, સંજીવ રાજપૂત: સમાન નાગરિક સંહિતા સમિતિ દ્વારા નવી દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં જાહેર પરામર્શનું આયોજન કરવામાં આવ્યું હતું....

હનુમાન જયંતિએ સત્યસાઈનગરના રહીશો દ્વારા બટુક ભોજનનું આયોજન કરી ઉજવણી કરી

હનુમાન જયંતિએ સત્યસાઈનગરના રહીશો દ્વારા બટુક ભોજનનું આયોજન કરી ઉજવણી કરી

જામનગર, સંજીવ રાજપૂત: દેશભરમાં હનુમાન જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. ભગવાન હનુમાનજીના મંદિરે ભક્તોની ભીડ જામી ત્યારે જામનગરની સત્યસાઈ...

EPFO ખાતાધારકો માટે ગુડ ન્યૂઝ: હવે સરળતાથી જનરેટ અને એક્ટિવ કરો UAN નંબર, જાણો પ્રોસેસ | EPFO good n…

EPFO ખાતાધારકો માટે ગુડ ન્યૂઝ: હવે સરળતાથી જનરેટ અને એક્ટિવ કરો UAN નંબર, જાણો પ્રોસેસ | EPFO good n…

EPFO Update : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. EPFOએ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) જનરેટ...

ચાણસ્મા ખાતે પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બહુચરાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મુક…

ચાણસ્મા ખાતે પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બહુચરાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મુક…

પાટણ, એ.આર. એબીએનએસ: મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી ખાતે દરવર્ષે યોજાતા ચૈત્રી પુનમના મહામેળામાં લાખો ભક્તો માં ના ધામે શિશ નમાવવા...

Page 3903 of 4121 1 3,902 3,903 3,904 4,121

Don't Miss It

Recommended