gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘RSSના મોટા પદો પર ઓબીસી, દલિત, આદિવાસીઓને સ્થાન નહીં’ રાહુલના ભાજપ પર પ્રહાર | Rahul Gandhi Slams R…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in INDIA
0 0
0
‘RSSના મોટા પદો પર ઓબીસી, દલિત, આદિવાસીઓને સ્થાન નહીં’ રાહુલના ભાજપ પર પ્રહાર | Rahul Gandhi Slams R…
1
VIEWS
Share on FacebookShare on Twitter



Rahul Gandhi On RSS-BJP : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આયોજિત સંવિધાન સંમેલનમાં રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીની ભૂતકાળની ખામીઓ સ્વીકારવાની સાથે કેન્દ્ર સરકાર અને RSS પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે દલિતો, પછાતો અને આદિવાસીઓની ભાગીદારીના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની નીતિઓની આકરી ટીકા કરી છે.

‘જો જવાહરલાલ નેહરુ જીવિત હોત તો…’

રાહુલ ગાંધીએ પક્ષની નબળાઈઓ વિશે ખુલીને વાત કરતા કહ્યું હતું કે, ‘કોંગ્રેસમાં ખામીઓ હતી, એટલા માટે કાંશીરામ સફળ થયા. કોંગ્રેસ જો પોતાનું કામ કરતી હોત તો કાંશીરામ સફળ ન થઈ શક્યા હોત. જો જવાહરલાલ નેહરુ જીવિત હોત તો કાંશીરામ કોંગ્રેસના મુખ્યમંત્રી હોત.’

‘સંવિધાન જેટલી આબાદી તેટલી ભાગીદારીની વાત’

કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા રાહુલે કહ્યું કે, ‘આજે કોઈ પણ મોટી હોસ્પિટલમાં તમને એક પણ દલિત, પછાત કે આદિવાસી ડોક્ટર નહીં મળે. જ્યારે સંવિધાન જેટલી આબાદી તેટલી ભાગીદારીની વાત કરે છે. મનરેગાની યાદી કાઢો, તેમાં તમને 85% પછાત, દલિત, આદિવાસી અને લઘુમતીઓ મળી જશે.’

રાહુલે RSS પર સાધ્યું નિશાન

આરએસએસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ‘આરએસએસના સંગઠનની યાદી કાઢો, જે સિનિયર લોકો છે તેમની યાદીમાં તમને એક પણ ઓબીસી, દલિત કે આદિવાસી નહીં મળે.’ તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘કહેવા માટે અમે કહી દઈશું કે તમે હિન્દુસ્તાની છો, પરંતુ જ્યારે ધન વહેંચવાની વાત આવશે અથવા દેશ ચલાવવાની કે પાવરની વાત આવશે તો તમે હિન્દુસ્તાની નથી. તમે કંઈક બીજું છો. આ સંવિધાનની બિલકુલ વિરુદ્ધ છે.’

આ પણ વાંચો : LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર

રાહુલે પેટ્રોલિયમ મંત્રી પર સાધ્યું નિશાન

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, આંબેડકર, ગાંધી અને કાંશીરામમાં ફરક છે. આંબેડકર, ગાંધી અને કાંશીરામે ક્યારેય કોમ્પ્રોમાઈઝ (સમાધાન) કર્યું નથી. તેઓ કરી જ શકતા નહોતા. તમે મોદીજીનો ચહેરો જુઓ, આ તેમના સંગઠનની જૂની આદત છે. આપણી એનર્જી સિક્યોરિટી કોમ્પ્રોમાઈઝ થઈ ગઈ છે. જેમને ઑઈલ મિનિસ્ટર બનાવ્યા તેઓ પહેલા કોમ્પ્રોમાઈઝ છે.’

‘પછાતો-દલિતોને પાવર સેન્ટરમાં જગ્યા મળશે’

તેલની આયાત બાબતે ગંભીર આક્ષેપ કરતા રાહુલે કહ્યું કે, ‘નરેન્દ્ર મોદીએ દેશની એનર્જી સિક્યોરિટી સાથે સમજૂતી કરી દીધી છે, કારણ કે હવે અમેરિકા નક્કી કરી રહ્યું છે કે આપણે તેલ ક્યાંથી લઈશું? હવે કોંગ્રેસ પાર્ટીએ મન બનાવી લીધું છે કે જાતિગત જનગણના થશે અને પછાતો-દલિતોને પાવર સેન્ટરમાં જગ્યા મળશે.’

આ પણ વાંચો : યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો, જાણો નવો ચાર્જ



G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો, જાણો નવો ચાર્…

યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો, જાણો નવો ચાર્...

શામળાજી પાસે પોલીસ પર હુમલો કરી ભાગવા જતાં ગેંગસ્ટર સુખલાલ ડાંગી પર ફાયરિંગ | Police Encounter Near …

શામળાજી પાસે પોલીસ પર હુમલો કરી ભાગવા જતાં ગેંગસ્ટર સુખલાલ ડાંગી પર ફાયરિંગ | Police Encounter Near ...

જનતાને ‘શિખામણ’, નેતાઓને ‘છૂટછાટ’? ગુજરાત સરકારના નવા ઈંધણ નિયમો સામે લોકોમાં રોષ | Gandhinagar News…

જનતાને ‘શિખામણ’, નેતાઓને ‘છૂટછાટ’? ગુજરાત સરકારના નવા ઈંધણ નિયમો સામે લોકોમાં રોષ | Gandhinagar News...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંસ્થાકીય રોકાણકારોનું રૂ. 3.5 લાખ કરોડનું રોકાણ | Institutional investors invest Rs 3 5 lakh crore

સંસ્થાકીય રોકાણકારોનું રૂ. 3.5 લાખ કરોડનું રોકાણ | Institutional investors invest Rs 3 5 lakh crore

1 year ago
નવલી નવરાત્રી દરમ્યાન માતાજીના માટીના ગરબાનું સ્થાપનનું મહત્વ હજુય અકબંધ | importance of installing …

નવલી નવરાત્રી દરમ્યાન માતાજીના માટીના ગરબાનું સ્થાપનનું મહત્વ હજુય અકબંધ | importance of installing …

11 months ago
પેટ્રોલ-ડીઝલ GST હેઠળ સામેલ કરાશે? સીતારમણે કહ્યું- અમે તૈયાર, પણ રાજ્યોનો ઈનકાર | why petrol diesel…

પેટ્રોલ-ડીઝલ GST હેઠળ સામેલ કરાશે? સીતારમણે કહ્યું- અમે તૈયાર, પણ રાજ્યોનો ઈનકાર | why petrol diesel…

11 months ago
નિકોલ પોલીસ સ્ટેશન સામે પાન પાર્લરમાંથી બે લાખ રોકડા ચોરાયા | Ruu lakhs moni ra solani lon Nikol

નિકોલ પોલીસ સ્ટેશન સામે પાન પાર્લરમાંથી બે લાખ રોકડા ચોરાયા | Ruu lakhs moni ra solani lon Nikol

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

સંસ્થાકીય રોકાણકારોનું રૂ. 3.5 લાખ કરોડનું રોકાણ | Institutional investors invest Rs 3 5 lakh crore

સંસ્થાકીય રોકાણકારોનું રૂ. 3.5 લાખ કરોડનું રોકાણ | Institutional investors invest Rs 3 5 lakh crore

1 year ago
નવલી નવરાત્રી દરમ્યાન માતાજીના માટીના ગરબાનું સ્થાપનનું મહત્વ હજુય અકબંધ | importance of installing …

નવલી નવરાત્રી દરમ્યાન માતાજીના માટીના ગરબાનું સ્થાપનનું મહત્વ હજુય અકબંધ | importance of installing …

11 months ago
પેટ્રોલ-ડીઝલ GST હેઠળ સામેલ કરાશે? સીતારમણે કહ્યું- અમે તૈયાર, પણ રાજ્યોનો ઈનકાર | why petrol diesel…

પેટ્રોલ-ડીઝલ GST હેઠળ સામેલ કરાશે? સીતારમણે કહ્યું- અમે તૈયાર, પણ રાજ્યોનો ઈનકાર | why petrol diesel…

11 months ago
નિકોલ પોલીસ સ્ટેશન સામે પાન પાર્લરમાંથી બે લાખ રોકડા ચોરાયા | Ruu lakhs moni ra solani lon Nikol

નિકોલ પોલીસ સ્ટેશન સામે પાન પાર્લરમાંથી બે લાખ રોકડા ચોરાયા | Ruu lakhs moni ra solani lon Nikol

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News