gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન
0
VIEWS
Share on FacebookShare on Twitter


સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ શિબિર શ્રી સિતારામ બાપુ “શિવકુંજ’ આશ્રમ, અધેવાડા, અધ્ાક્ષ સ્થાને તેમજ કાર્યક્રમમાં પ્રેરણાસ્ત્રતો પ્રમુખ સમસૂયરથી બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) મુખ્ય મહેમાન તેમજ શાસ્ત્રી અનિરૂધ્ધ ઠાકર ૧૨ જયોર્તિલિંગ અતિરુદ્ર હોમાત્મક યજ્ઞમાળા આચાર્ય તેમજ વેદાચાર્યના પ્રેરક પ્રવચન તેમજ મંગળદિપ પ્રાગટય સંતવર્યશ્રીઓ તેમજ અતિથિ વિશેષ શ્રી દયાગીરીબાપુ શીવપુરાણ કથાકારનાં મહામૃત્યુંજય માળા સદાશીવ પુરાણ

તેમજવેદોનાં આધાર સાથે ભાવમય દિવ્યમર્મ વેદાંતનાં રહસ્યો સાથે તેમજ મુખ્ય મહેમાન તરીકે જામનગરથી હર્ષદભાઈ જી. વ્યાસ પ્રમુખ ૧૦૦ કરોડ મંત્રજાપનાં પ્રણેતા તેઓએ કોરોના સમયમાં શ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ્ ભાગવત કથા ઓનલાઈન મૃતાત્મા તથા કૃણામય કોરોનાની પરિસ્થિતિમાં વિશ્વશાંતિ આરોપ પ્રદ બને તેમજ ૧૨ જયોર્તિલિંગ રૂદ્રાભિશેક મહારૂદ્રયાગ દરેકે દરેક જયોર્તિલિંગમાં એક જ દિવસે એટલે કે તા.૧૬-૦૪-૨૦૨૫ થી તા. ૨૫-૦૪-૨૦૨૬ શ્રી નાગેશ્વર જયોતિલિંગનાં પ્રેરક માધ્યમથી

મહારૂદ્ર હોમાત્મક રૂદ્રી પઠન બ્રાહ્મણો તેમજ યજમાનો અને શિવભકતોનું આયોજન સફળતાપૂર્વક હર્ષદભાઈ વ્યાસ, જામનગરનાં યજમાન પદે જેઓ બન્ને આંખોમાં દ્રષ્ટિહીન છે છતાં તેઓની આંતરિક દ્રષ્ટિથી ૧૨ જયોતિલિંગનો એકજ સ્થળે અને એક જ તારીખે પ્રારંભથી પૂર્ણાહુતિ

સુધી ૧,૭૬,૦૦૦ રૂદ્રીનો હોમાત્મક યજ્ઞ સફળતાપૂર્વક લોકકલ્યાણ શિવભકતો, બ્રાહ્મણો તેમજ સમસ્ત સનાતન ધર્મપ્રેમીઓનાં સહકારથી પૂર્ણ કરેલ, આજે ભાવનગરનાં આંગણે શિવકુંજ આશ્રમ, અધેવાડા તા. ૧૪-૦૭-૨૦૨૬ નાં ૯-૦૦ કલાકે મહામૃત્યુંજય જપ માળાનાં સંકલ્પમાં ભાવનગરમાં ૬૦ વ્યકિતઓ દ્વારા દરરોજ ઓછામાં ઓછી ૫ (પાંચ) મહામૃત્યુંજયની માળા

એ રીતે ૨ (બે) વર્ષ દરમિયાન ૬,૦૦૦ બ્રાહ્મણો અને શિવભકતો દ્વારા ૧૦૦ કરોડ મહામૃત્યુંજયનો સંકલ્પ હાજર રહેલ તમામ શિબિરાર્થીઓએ આહવાન સાથે સ્વીકારેલ અને શ્રી હર્ષદભાઈ દ્વારા પોતાનાં સંકલ્પ તેમજ મહામૃત્યુંજય જપ માળાની ગામ, દેશ અને સારા બ્રહ્માંડમાં તેની “ઊર્જાશકિત” દ્વારા દરેક પરિવાર અને જળ, વાયુ, આહાર, દવા અને ઔષધિમાં મંગળમય બને

જેથી આરોપ સદસ્યમય જીવન નિર્મળ અને દિવ્ય જીવન માટે આ કાર્યક્રમનાં ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જાપનાં સક્રિયકાર્યકર ભાવનગરનાં આયોજક શ્રી ડી.કે. વ્યાસ દ્વારા તમામ વિગતવાર આધ્યાત્મિક, આરોપ તેમજ વસુદેવ કુંટુંબની ભાવના ચારે દિશામાંથી આમંત્રિત મહેમાનો દ્વારા

શ્રી હિતેષભાઈ જી. વ્યાસ એડવોકેટ અને બ્રહ્મઅગ્રગણ્ય શ્રી કનુભાઈ બારૈયા, પૂર્વ ધારાસભ્ય, કચ્છ બ્રહ્મસમાજ જીલ્લા પ્રમુખશ્રી દિપકભાઈ જાની, મહામંત્રી, દિજેશભાઈ જોષી તેમજ શહેર પ્રમુખ તેજસભાઈ જોષી અને સમસ્થ બ્રહ્મસમાજ, ભાવનગરનાં ટ્રસ્ટ્રીશ્રી એસ.ડી. રાવલ, મંત્રી દિપકભાઈ પી. વ્યાસ, શ્રી મહેન્દ્રભાઈ બારૈયા, પ્રમુખશ્રી દશાપાલીવાલ,ભાવનગર

તેમજ શ્રી ભદ્રેશભાઈ રમણા, પરશુરામ યાત્રા આયોજક અને બ્રહ્મસમાજ અગ્રણી, શ્રી સંજયભાઈ ભાનુશંકર જાની, યુવા બ્રહ્મસમાજ, પ્રમુખ તેમજ બ્રહ્મ અગ્રણી, શ્રી કૌશિકભાઈ ચાંદલિયા, પૂર્વ નાયબ મેયર તેમજ બ્રહ્મ અગ્રણી શ્રી કોર્પોરેટરશ્રી નિતાબેન કૌશિકભાઈ ચાંદલિયા, કર્પોરેટરશ્રી શ્રીમતિ શિતલબેન તેજસભાઈ જોષી, કોર્પોરેટર પિરછચૂલા, શ્રીમતિ દક્ષાબેન નિલેશભાઈ ભટ્ટ, બારસો શિવ મહાદેવ, શ્રી પૂર્વ શિક્ષણ સમિતિનાં ચેરમેનશ્રી ત્રિવેદીભાઈ, ડો. પ્રકાશભાઈ ભટ્ટ વિગેરે મહાનુભાવોનું પુષ્પમાળા તેમજ બુકે દ્વારા તમામ શિબિરાર્થીઓનું કન્વીનરશ્રી જે. બિદ ભટ્ટ દ્વારા તેમજ કન્વીનરો તેમજ આયોજકો દ્વારા સંતો, મહંતો અને મહાનુભાવોનું તેમજ બ્રહ્મ અગ્રગણીઓનું શાલ ઓઢાડી, પુષ્પમાળા દ્વારા સન્માન કરવામાંઆવેલ.

પુજય સિતારામબાપુ, શિવકુંજ આશ્રમ દ્વારા ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જાપ પ્રસંગને અનુરૂપ વેદો અને આધ્યાત્મિક રીતે અનુસંધાને હેતુસર આર્શિવચન આપેલ. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. મનિષાબેન હિતેન્દ્રભાઈ ત્રિવેદી પ્રસંગને અનુરૂપ સંચાલન કરેલ.

આ કાર્યક્રમમાં સહભાગીશ્રીઓનાં નામ વાઈઝ ૧૦૦ કરોડ મૃત્યુંજય જપમાળાનાં સહભાગીઓ જેઓએ તન-મન-ધનથી સહકાર આપ્યો છે તેઓનું આ કાર્યક્રમનાં સક્રિય કાર્યકર શ્રી ડી. કે. પાસ દ્વારા હાર્દિક હૃદયપૂર્વક આભાર વ્યકત કરેલ છે. શ્રી જે.પી. ભટ્ટ મુખ્ય કન્વીનર દ્વારા તમામે તમામ સંતો-મહંતો – આમંત્રીતો તેમજ સહભાગીઓનો હૃદયપૂર્વક આભારદર્શન કરેલ છે અને તેઓ પણ આ કાર્યક્રમમાં સહભાગી બનેલ છે.

આ કાર્યક્રમમાં કન્વીનરશ્રી સુનિલભાઈ થાનકી તેમજ પુનિતભાઈ મહેતા તેમજ અમૃતભાઈ પંડયા તેમજ મુખ્ય કન્વીનર શ્રી જે. પી. ભટ્ટ દ્વારા ખૂબજ જહેમત ઉઠાવેલ અને સહયોગી બન્યા હતા.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …
GUJARAT

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

June 22, 2026
ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…
GUJARAT

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

June 22, 2026
પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: સરકારી ભરતીમાં 20% અનામત, જાણો અન્ય મહત્ત્વની છૂટછાટ…
GUJARAT

પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: સરકારી ભરતીમાં 20% અનામત, જાણો અન્ય મહત્ત્વની છૂટછાટ…

June 22, 2026
Next Post
ભારતની સૈન્ય તાકાત વધશે: અમેરિકાએ ₹4,000 કરોડના ડિફેન્સ સપોર્ટ પેકેજને આપી મંજૂરી | US Approves 4000…

ભારતની સૈન્ય તાકાત વધશે: અમેરિકાએ ₹4,000 કરોડના ડિફેન્સ સપોર્ટ પેકેજને આપી મંજૂરી | US Approves 4000...

મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક ફટકો! અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો, હવે લઘુતમ ભાડું 25 રૂપિયા | ahme…

મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક ફટકો! અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો, હવે લઘુતમ ભાડું 25 રૂપિયા | ahme...

તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm…

તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NRI, OCI માટે રોકાણના નિયમો સરળ બનતા હવે વૈશ્વિક રોકાણકારોની ભાગીદારી વધશે | As investment rules bec…

NRI, OCI માટે રોકાણના નિયમો સરળ બનતા હવે વૈશ્વિક રોકાણકારોની ભાગીદારી વધશે | As investment rules bec…

2 weeks ago
જામનગરના સોના-ચાંદીના વેપારી સાથે કમિશનથી સોનું લેવાના બહાને છેતરપિંડી : ચાર લાખ રૂપિયા ગુમાવ્યા | J…

જામનગરના સોના-ચાંદીના વેપારી સાથે કમિશનથી સોનું લેવાના બહાને છેતરપિંડી : ચાર લાખ રૂપિયા ગુમાવ્યા | J…

1 year ago
અકસ્માતમાં મહિલાનું મોત થતાં ઉશ્કેરાયેલા લોકોએ ડમ્પર સળગાવ્યું | Angry people set dumper on fire aft…

અકસ્માતમાં મહિલાનું મોત થતાં ઉશ્કેરાયેલા લોકોએ ડમ્પર સળગાવ્યું | Angry people set dumper on fire aft…

3 weeks ago
જીકાસ શરુ નહીં થતા યુનિ.ની પ્રવેશ પરીક્ષાઓ આપનારાની સંખ્યા ઘટે તેવી શક્યતા | less students will appe…

જીકાસ શરુ નહીં થતા યુનિ.ની પ્રવેશ પરીક્ષાઓ આપનારાની સંખ્યા ઘટે તેવી શક્યતા | less students will appe…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

NRI, OCI માટે રોકાણના નિયમો સરળ બનતા હવે વૈશ્વિક રોકાણકારોની ભાગીદારી વધશે | As investment rules bec…

NRI, OCI માટે રોકાણના નિયમો સરળ બનતા હવે વૈશ્વિક રોકાણકારોની ભાગીદારી વધશે | As investment rules bec…

2 weeks ago
જામનગરના સોના-ચાંદીના વેપારી સાથે કમિશનથી સોનું લેવાના બહાને છેતરપિંડી : ચાર લાખ રૂપિયા ગુમાવ્યા | J…

જામનગરના સોના-ચાંદીના વેપારી સાથે કમિશનથી સોનું લેવાના બહાને છેતરપિંડી : ચાર લાખ રૂપિયા ગુમાવ્યા | J…

1 year ago
અકસ્માતમાં મહિલાનું મોત થતાં ઉશ્કેરાયેલા લોકોએ ડમ્પર સળગાવ્યું | Angry people set dumper on fire aft…

અકસ્માતમાં મહિલાનું મોત થતાં ઉશ્કેરાયેલા લોકોએ ડમ્પર સળગાવ્યું | Angry people set dumper on fire aft…

3 weeks ago
જીકાસ શરુ નહીં થતા યુનિ.ની પ્રવેશ પરીક્ષાઓ આપનારાની સંખ્યા ઘટે તેવી શક્યતા | less students will appe…

જીકાસ શરુ નહીં થતા યુનિ.ની પ્રવેશ પરીક્ષાઓ આપનારાની સંખ્યા ઘટે તેવી શક્યતા | less students will appe…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News