gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો | BJP Forgoes And…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in INDIA
0 0
0
અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો | BJP Forgoes And…
0
VIEWS
Share on FacebookShare on Twitter




Andhra Pradesh Rajya Sabha elections: તમિલનાડુ ભાજપ (BJP)ના રાજકારણમાં આવેલા મોટા બદલાવની સીધી અસર પાડોશી રાજ્ય આંધ્રપ્રદેશમાં એનડીએ (NDA)ના બેઠકોના ગણિત પર પડી છે. એક મહત્ત્વના રાજકીય નિર્ણયમાં, ભાજપે આંધ્રપ્રદેશની પોતાની એક રાજ્યસભા બેઠક પરનો દાવો છોડી દીધો છે. અહેવાલો અનુસાર, આ બેઠક પહેલા તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રમુખ કે. અન્નામલાઈ માટે રાખવામાં આવી હતી, પરંતુ તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દેતાં હવે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા બદલાઈ ગઈ છે.

આંધ્રપ્રદેશમાં એનડીએ નેતાઓની મહત્ત્વની બેઠક

આગામી રાજ્યસભા ચૂંટણી માટે બેઠકોની નવી વહેંચણીને આખરી ઓપ આપવા માટે ગુરુવારે અમરાવતી ખાતે એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, જનસેના પાર્ટી (JSP)ના પ્રમુખ પવન કલ્યાણ અને ભાજપના પ્રદેશ નેતાઓ હાજર રહ્યા હતા.

બેઠકોની વહેંચણીની નવી ફોર્મ્યુલા

નવી ફોર્મ્યુલા અનુસાર, આંધ્રપ્રદેશમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો તેલુગુ દેશમ પાર્ટી (TDP)ને ફાળવવામાં આવશે, જ્યારે બાકી બચેલી એક બેઠક જનસેના પાર્ટી (JSP)ને આપવામાં આવશે. અગાઉ નક્કી કરાયેલી ગોઠવણ મુજબ, ભાજપ અને જનસેનાને એક-એક બેઠક અને ટીડીપીને બે બેઠકો મળવાની સંભાવના હતી, પરંતુ હવે ભાજપની બેઠક પણ ટીડીપીના ખાતામાં ગઈ છે. આ સિવાય એનડીએના ઘટક પક્ષો વચ્ચે વધુ સારું તાલમેલ ઊભું કરવા માટે આ જ મહિનામાં તિરુપતિ, અમરાવતી અને વિશાખાપટ્ટનમમાં ત્રણ મોટી જાહેર સભાઓ યોજવાનું પણ નક્કી કરાયું છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી બનતાં જ શિવકુમારને મોટો ઝટકો, પસંદગીનું મંત્રાલય ન મળતાં ગુસ્સામાં મંત્રીનું રાજીનામું

કે. અન્નામલાઈની વિદાય અને આગળની વ્યૂહનીતિ

રાજ્યસભાની બેઠકોની વહેંચણીમાં આ ફેરફાર પૂર્વ આઈપીએસ (IPS) અધિકારી કે. અન્નામલાઈના ભાજપમાંથી રાજીનામા અને તેમના રાજકીય ભવિષ્યને લીધે આવ્યો છે. અન્નામલાઈએ મંગળવારે (2 જૂન) નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીન સહિતના ટોચના નેતાઓ સાથે એક મહત્ત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે નેતાઓને તમિલનાડુની રાજકીય પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું અને પક્ષ છોડવા પાછળના કારણો સ્પષ્ટ કરીને મૌખિક રીતે રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ચીન-પાકિસ્તાનની ઊંઘ ઉડી જશે! પુતિનની ભારતને મોટી ઓફર, ટ્રમ્પની પણ વધી ચિંતા | putin su57 stealth fig…

ચીન-પાકિસ્તાનની ઊંઘ ઉડી જશે! પુતિનની ભારતને મોટી ઓફર, ટ્રમ્પની પણ વધી ચિંતા | putin su57 stealth fig...

મોદી કેબિનેટમાં ઉથલપાથલની શક્યતા, 4 મોટા મંત્રીઓએ રાજીનામુ આપવું પડશે, જાણો કેમ? | These 4 ministers…

મોદી કેબિનેટમાં ઉથલપાથલની શક્યતા, 4 મોટા મંત્રીઓએ રાજીનામુ આપવું પડશે, જાણો કેમ? | These 4 ministers...

મુખ્યમંત્રી બનતાં જ શિવકુમારને મોટો ઝટકો, પસંદગીનું મંત્રાલય ન મળતાં ગુસ્સામાં મંત્રીનું રાજીનામું |…

મુખ્યમંત્રી બનતાં જ શિવકુમારને મોટો ઝટકો, પસંદગીનું મંત્રાલય ન મળતાં ગુસ્સામાં મંત્રીનું રાજીનામું |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં-૬ પર પાર્સલ વિભાગ પાસે વેરહાઉસ બનશે | Warehouse to be built near P…

વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં-૬ પર પાર્સલ વિભાગ પાસે વેરહાઉસ બનશે | Warehouse to be built near P…

8 months ago
જામજોધપુરના ધ્રાફા ગામમાં મંદિરે સેવા પૂજા કરવા માટે આવેલા કર્મકાંડી બ્રાહ્મણ યુવાનને સાઇલેન્ટ એટેક …

જામજોધપુરના ધ્રાફા ગામમાં મંદિરે સેવા પૂજા કરવા માટે આવેલા કર્મકાંડી બ્રાહ્મણ યુવાનને સાઇલેન્ટ એટેક …

10 months ago
વિપક્ષના રાજ્યો ‘સર’ સામે સુપ્રીમમાં, ચૂંટણી પંચને નોટિસ

વિપક્ષના રાજ્યો ‘સર’ સામે સુપ્રીમમાં, ચૂંટણી પંચને નોટિસ

8 months ago
વિરમગામમાં ફૂડ વિભાગે કચરિયું, ગોળ અને ચીકીના 11 સેમ્પલ લીધા | Food department took 11 samples of ga…

વિરમગામમાં ફૂડ વિભાગે કચરિયું, ગોળ અને ચીકીના 11 સેમ્પલ લીધા | Food department took 11 samples of ga…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં-૬ પર પાર્સલ વિભાગ પાસે વેરહાઉસ બનશે | Warehouse to be built near P…

વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં-૬ પર પાર્સલ વિભાગ પાસે વેરહાઉસ બનશે | Warehouse to be built near P…

8 months ago
જામજોધપુરના ધ્રાફા ગામમાં મંદિરે સેવા પૂજા કરવા માટે આવેલા કર્મકાંડી બ્રાહ્મણ યુવાનને સાઇલેન્ટ એટેક …

જામજોધપુરના ધ્રાફા ગામમાં મંદિરે સેવા પૂજા કરવા માટે આવેલા કર્મકાંડી બ્રાહ્મણ યુવાનને સાઇલેન્ટ એટેક …

10 months ago
વિપક્ષના રાજ્યો ‘સર’ સામે સુપ્રીમમાં, ચૂંટણી પંચને નોટિસ

વિપક્ષના રાજ્યો ‘સર’ સામે સુપ્રીમમાં, ચૂંટણી પંચને નોટિસ

8 months ago
વિરમગામમાં ફૂડ વિભાગે કચરિયું, ગોળ અને ચીકીના 11 સેમ્પલ લીધા | Food department took 11 samples of ga…

વિરમગામમાં ફૂડ વિભાગે કચરિયું, ગોળ અને ચીકીના 11 સેમ્પલ લીધા | Food department took 11 samples of ga…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News