gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2025
in INDIA
0 0
0
‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Pahalgam Terrorist Attack : પહેલગામ આતંકવાદી હુમલા પર જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, હવે આપણે સ્વીકારવું પડશે કે આતંકવાદનો એક ધર્મ છે અને તે ઈસ્લામ છે. તેમણે કહ્યું કે જ્યારે લોકોને પૂછવામાં આવે છે કે, તેઓ હિન્દુ છે કે નહીં, ત્યારે શું આપણે હિન્દુઓના રક્ષણની ચિંતા કરીએ છીએ?

શંકરાચાર્યએ મોદી સરકાર પર સાધ્યું નિશાન

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આતંકવાદી હુમલા પર દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કેન્દ્રની મોદી સરકાર અને જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા સરકાર પર પ્રહારો કરી કહ્યું કે, આ સરકારો તેમની જવાબદારીથી ભાગી શકે નહીં. આતંકવાદીઓ પહેલગામમાં કેવી રીતે ઘૂસ્યા અને ટુરિસ્ટોને કેવી રીતે નિશાન બનાવ્યા? સુરક્ષિત કાશ્મીરના તમારા દાવા ક્યાં ગયા? કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં શાંતિના વચનોનું શું થયું?

આ પણ વાંચો : પાકિસ્તાન પાસે હતા અમેરિકન યુદ્ધજહાજ, ફાઈટર જેટ… છતાં ભારતે આપી હતી મ્હાત, જાણો ત્રણ મોટી ઘટના

‘હુમલાનો બદલો લેવો જ જોઈએ’

હુમલા અંગે ગુસ્સો વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, સરકારે ચાર નિર્ણયો લીધા અને હવે ચૂંટણીમાં તેનો રાજકીય લાભ લેશે, પરંતુ જેમના કારણે આ થયું તેનું શું? જેણે આ કર્યું તેને સજા થશે અને તેને સજા મળવી જ જોઈએ, બદલો લેવો જ જોઈએ, પણ જેની જવાબદારી હતી અને તેઓ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા, તેમને કોણ સજા કરશે?

જરૂર પડશે તો હિન્દુઓ હથિયાર પણ ઉપાડશે

એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, હવે સરકાર પાસેથી અપેક્ષાઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, જરૂર પડશે તો હિન્દુઓ ટ્રેનિંગ લેશે, જરૂર પડશે તો હિન્દુઓ પણ હથિયાર ઉપાડશે. પોતાનું રક્ષણ કરવું હોય તો આ કરવું જ પડશે. હવે આપણે કોના પર ભરોસો રાખીશું? તેમણે કહ્યું કે, આજે પહેલગામમાં એક વ્યક્તિને તેનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મરાઈ હતી, તેથી આપણે ચિંતિત છીએ કે હિન્દુઓનું રક્ષણ કેવી રીતે કરવું?

આ પણ વાંચો : પહલગામ આતંકી હુમલા પર સર્વદળીય બેઠક, રાહુલ ગાંધીએ કહ્યું- ‘સરકારને અમારો પૂરો સપોર્ટ’



G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
26/11ના આરોપી તહવ્વુર રાણાને ઝટકો, કોર્ટે પરિવારના સભ્યો સાથે વાત કરવાની અરજી ફગાવી | Delhi Patiala …

26/11ના આરોપી તહવ્વુર રાણાને ઝટકો, કોર્ટે પરિવારના સભ્યો સાથે વાત કરવાની અરજી ફગાવી | Delhi Patiala ...

રાજસ્થાને સરહદો પર હાઈ એલર્ટ જાહેર કર્યો, સલામતી દળોને કડક નજર રાખવા સૂચના અપાઈ | Rajasthan issues h…

રાજસ્થાને સરહદો પર હાઈ એલર્ટ જાહેર કર્યો, સલામતી દળોને કડક નજર રાખવા સૂચના અપાઈ | Rajasthan issues h...

બેંકિંગ, ઓટો, FMCG શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 315 પોઈન્ટ ઘટીને 79801 | Profit booking …

બેંકિંગ, ઓટો, FMCG શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 315 પોઈન્ટ ઘટીને 79801 | Profit booking ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લંડન ફેશન શોના બહાને મહિલા સાથે ૩૨.૯૧ લાખની છેતરપિંડી | Woman cheated of Rs 32 91 lakh on the pretex…

લંડન ફેશન શોના બહાને મહિલા સાથે ૩૨.૯૧ લાખની છેતરપિંડી | Woman cheated of Rs 32 91 lakh on the pretex…

6 months ago
આજથી બે દિવસ રત્નકલાકારો હડતાળ પર ઊતરશે, સરકાર તરફથી કોઈ જવાબ ન મળતાં નિર્ણય | Diamond Woker will go…

આજથી બે દિવસ રત્નકલાકારો હડતાળ પર ઊતરશે, સરકાર તરફથી કોઈ જવાબ ન મળતાં નિર્ણય | Diamond Woker will go…

12 months ago
લાલપુરના મેઘપર ગામમાં એક ધાર્મિક સ્થળને નિશાન બનાવતા તસ્કરો: રૂપિયા 12,000ના પરચુરણ સાથેની દાનપેટી ચ…

લાલપુરના મેઘપર ગામમાં એક ધાર્મિક સ્થળને નિશાન બનાવતા તસ્કરો: રૂપિયા 12,000ના પરચુરણ સાથેની દાનપેટી ચ…

1 week ago
અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

લંડન ફેશન શોના બહાને મહિલા સાથે ૩૨.૯૧ લાખની છેતરપિંડી | Woman cheated of Rs 32 91 lakh on the pretex…

લંડન ફેશન શોના બહાને મહિલા સાથે ૩૨.૯૧ લાખની છેતરપિંડી | Woman cheated of Rs 32 91 lakh on the pretex…

6 months ago
આજથી બે દિવસ રત્નકલાકારો હડતાળ પર ઊતરશે, સરકાર તરફથી કોઈ જવાબ ન મળતાં નિર્ણય | Diamond Woker will go…

આજથી બે દિવસ રત્નકલાકારો હડતાળ પર ઊતરશે, સરકાર તરફથી કોઈ જવાબ ન મળતાં નિર્ણય | Diamond Woker will go…

12 months ago
લાલપુરના મેઘપર ગામમાં એક ધાર્મિક સ્થળને નિશાન બનાવતા તસ્કરો: રૂપિયા 12,000ના પરચુરણ સાથેની દાનપેટી ચ…

લાલપુરના મેઘપર ગામમાં એક ધાર્મિક સ્થળને નિશાન બનાવતા તસ્કરો: રૂપિયા 12,000ના પરચુરણ સાથેની દાનપેટી ચ…

1 week ago
અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News