
Jamnagar Sucide Case : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામમાં રહેતી નીલમબેન અતુલભાઇ પરમાર નામની પરિણીતાએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં સાડી વડે ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે પોલીસને જાણ થતા કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પી.આઇ. પી.જી.