
મોલાસીસ પરનો 50 ટકા વેરો નાબૂદ થઈ શકે
સુગર સીઝન ઓક્ટોબરથી સપ્ટેમ્બર વચ્ચેની છે.
નવી દિલ્હી: એક મહત્ત્વની હિલચાલના સ્વરૂપમાં કેન્દ્ર સરકારે ૨૦૨૫-૨૬ની સુગર સીઝન માટે ૧૫ લાખ ટન ખાંડની નિકાસની મંજૂરી આપે તેવી સંભાવના છે. આ માટે તે મોલાસીસ પર ૫૦ ટકા નિકાસ વેરાની નાબૂદ કરે તેવી સંભાવના છે, જેથી ખેડૂતોને વધુ ઝડપી ચૂકવણીમાં મદદ મળે.










