gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીરના રાજાની નાઈટ શિફ્ટ : ઉનાળાની ગરમીમાં સિંહોએ બદલ્યું ડેઈલી રૂટીન | Night shift of the King of Gi…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
ગીરના રાજાની નાઈટ શિફ્ટ : ઉનાળાની ગરમીમાં સિંહોએ બદલ્યું ડેઈલી રૂટીન | Night shift of the King of Gi…
0
VIEWS
Share on FacebookShare on Twitter



રાત્રીના ઠંડા પહોરમાં શિકાર કરવાની રણનીતિ અમલમાં : સિંહો માટે કુદરતી AC એટલે નદીઓની ઉંડી કોતર, વાવેતર કરેલા ખેતરો, ઝાડીઝાખરા, પાણીના પોઈન્ટ

જૂનાગઢ, : ગીરનું જંગલ તથા તેની આસપાસનો વિસ્તાર 40થી 42 ડિગ્રી તાપમાનમાં ભઠ્ઠીની જેમ તપી છે ત્યારે સિંહોએ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે એક સેફઝોન શોધવો પડે છે. સેફઝોન એટલે જંગલની નદીઓ, જંગલને અડીને આવેલા રેવન્યુ વિસ્તારના પાણીના પોઈન્ટ, ઝાડીઝાખરા, કોતરમાં આરામ કરવા મજબુર બને છે. જંગલની જમીન કરતા ખેતરનું તાપમાન 3થી 5 ડિગ્રી જેટલું ઓછું હોય છે.

ઉનાળાની સિઝનમાં સૂર્યોદય પહેલા શિકારની શોધ અને સુરજ માથે આવે ત્યારે ઠંડક વાળી કોતરો કે ઘટાટોપ ઝાડીઓમાં સિંહની વિશ્રાંતિ એટલે કે રેસ્ટમોડમાં જોવા મળે છે. ગરમીથી બચવા એશિયાટીક સિંહનું નવું શેડયુઅલ અમલમાં આવી જાય છે જેમાં બપોરે આરામ અને રાત્રે રાજ. ભરઉનાળાના આકરા તાપને લીધે સિંહ આખો દિવસ ઉંઘે છે અને તેની મુખ્ય પ્રવૃતિઓ રાત્રે શિફ્ટ કરી દે છે. દિવસે સાવ સુસ્ત દેખાય પણ જેવો સૂરજ આથમે કે તરત જ તેની સ્ફૂર્તિ વધી જાય છે. ઉનાળામાં ચાલવાનું રાત્રે જ પસંદ કરવા મજબુર બને છે. ઉનાળામાં સિંહો ખુલ્લા મેદાનો છોડી કુદરતી ઠંડક જળવાઈ રહે તેવી જગ્યા પસંદ કરે છે. ગીરમાં અને તેની આસપાસના રેવન્યુ વિસ્તારમાં ડુંગરાળ ગુફાઓ, ગીરની ઉંડી નદીઓની કોતાર સિંહો માટે મનપસંદ રહેઠાંણ હોય છે. ઠંડો પવન મળે તે માટે પવનની દિશા મુજબ સિંહ પોતાનું સ્થાન પણ બદલે છે.

ઉનાળામાં જંગલના ઘાસ સુકાઈ જવાથી તૃણાહારી પ્રાણીઓ પાણી અને લીલા ઘાસની શોધમાં ખેતરો અને સીમ વિસ્તાર તરફ પ્રયાણ કરે છે તેની પાછળ-પાછળ સિંહો પણ રેવન્યુમાં વધુ રહે છે. ગરમીથી બચવા વનરાજ પોતાની ગરીમા જાળવીને ઘટાદાર આંબાવાડીયા કે શિતળ ગુફાઓમાં શરણ લે છે. ઉનાળો સિંહો માટે માત્ર ગરમી નહી પણ તેના અસ્તિત્વ ટકાવી રાખવાની કળાની કસોટી છે. ગીરની આસપાસના રેવન્યુ વિસ્તારમાં પાણીની સ્થિતિ ઉનાળામાં પણ સારી હોવાથી વાવેતર કરેલા ખેતરોની આસપાસ સિંહ વસવાટ કરવાનું વધુ પસંદ કરે છે. જંગલના કાયદા ઉનાળામાં બદલાય છે જ્યારે સૂર્ય અગન ગોળા ફેંકે ત્યારે સિંહો પોતાની ગરીમા સાથે જંગલ કરતા વધુ રેવન્યુ વિસ્તારને જ પોતાનું રાજમહેલ માની લે છે.

૦

સિંહને માણસની જેમ પરસેવો વળવાની ગ્રંથિ જ હોતી નથી

સિંહ શિકાર કરીને માંસ ખાઈ છે ત્યારે તેના પાચન દરમ્યાન શરીરમાં આંતરીક ગરમી પેદા થાય છે. બહારનું તાપમાન 40 ડિગ્રી આસપાસ હોય અને અંદર પાચનની ગરમી ભળે ત્યારે સિંહ બેચેની અનુભવે છે. માણસની જેમ સિંહના શરીર પર પરસેવો વળવા માટેની ગ્રંથિઓ હોતી નથી. સિંહ પોતાના શરીરની ગરમી પંજાના તળીયા દ્વારા અથવા જીભ બહાર કાઢીને હાંફીને કાઢે છે. માંસાહારી હોવાથી તેનું લોહીનું દબાણ અને શરીરનું તાપમાન ઝડપથી વધે છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
રાજ્યભરમાંથી અનેક એક્સપોર્ટરોનાં કન્ટેનરો વિદેશી બંદરો પર ફસાયાં | Containers of several exporters f…

રાજ્યભરમાંથી અનેક એક્સપોર્ટરોનાં કન્ટેનરો વિદેશી બંદરો પર ફસાયાં | Containers of several exporters f...

શેર બજારમાં 1.11 કરોડનો નફો વિડ્રો કરવાના બહાને 50 લાખની ઠગાઇ | Fraud of Rs 50 lakh on the pretext o…

શેર બજારમાં 1.11 કરોડનો નફો વિડ્રો કરવાના બહાને 50 લાખની ઠગાઇ | Fraud of Rs 50 lakh on the pretext o...

લોધિકામાં ત્રણ કારખાનામાંથી રૂ. 25 લાખની નકલી જંતુનાશક દવાઓ કબ્જે | Fake pesticides worth Rs 25 lakh…

લોધિકામાં ત્રણ કારખાનામાંથી રૂ. 25 લાખની નકલી જંતુનાશક દવાઓ કબ્જે | Fake pesticides worth Rs 25 lakh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દરેક ભારતીયનું લોહી ઊકળી રહ્યું છે, આતંકવાદ વિરુદ્ધ આખો દેશ એક : મોદી | Every Indian’s blood is boil…

દરેક ભારતીયનું લોહી ઊકળી રહ્યું છે, આતંકવાદ વિરુદ્ધ આખો દેશ એક : મોદી | Every Indian’s blood is boil…

1 year ago
વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા ફરી માટી ખોદકામ કરાશે | Soil excavati…

વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા ફરી માટી ખોદકામ કરાશે | Soil excavati…

4 months ago
બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું …

બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું …

8 months ago
કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ | keralam election …

કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ | keralam election …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

દરેક ભારતીયનું લોહી ઊકળી રહ્યું છે, આતંકવાદ વિરુદ્ધ આખો દેશ એક : મોદી | Every Indian’s blood is boil…

દરેક ભારતીયનું લોહી ઊકળી રહ્યું છે, આતંકવાદ વિરુદ્ધ આખો દેશ એક : મોદી | Every Indian’s blood is boil…

1 year ago
વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા ફરી માટી ખોદકામ કરાશે | Soil excavati…

વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા ફરી માટી ખોદકામ કરાશે | Soil excavati…

4 months ago
બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું …

બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું …

8 months ago
કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ | keralam election …

કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ | keralam election …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News