gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર | Vibhishan Tem…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in INDIA
0 0
0
દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર | Vibhishan Tem…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Vibhishan Temple Kaithun Kota Rajasthan : દુનિયામાં ફક્ત એક જ જગ્યા એટલે કે રાજસ્થાનના કોટા જિલ્લામાં રાવણના ભાઈ વિભિષણની પૂજા કરવામાં આવે છે. અહીં 5000 વર્ષ જૂનું મંદિર પણ આવેલું છે. આમ, કોટા જિલ્લાના કૈથુન શહેરમાં દર વર્ષે ધૂળેટીના દિવસે યોજાતા પરંપરાગત વિભિષણ મેળાનું રાજસ્થાનના શિક્ષણ અને પંચાયતી રાજ મંત્રી મદન દિલાવરે ઉદ્ઘાટન કર્યું હતું. 

સત્તાવાર સૂત્રોએ બુધવારે(4 માર્ચ, 2026) જણાવ્યું હતું કે, છેલ્લા 45 વર્ષથી આયોજિત આ મેળામાં હિરણ્યકશ્યપનું પૂતળું બનાવવામાં આવે છે. આસપાસના વિસ્તારના મંદિરોમાંથી દેવ વિમાનો શોભાયાત્રામાં વિભિષણ મંદિર પહોંચે છે. ધાર્મિક પૂજા પછી બધા દેવ વિમાનો મેળા સ્થળે પહોંચે છે, જ્યાં મુખ્ય મહેમાન દ્વારા હિરણ્યકશ્યપના પૂતળાનું દહન કરવામાં આવે છે.

5000 વર્ષ જૂનું મંદિર

કોટા પાસેના કૈથુનમાં સ્થિત વિભિષણનું મંદિર 5000 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, ભગવાન રામના રાજ્યાભિષેક પછી વિભિષણે ભગવાન શિવ અને હનુમાનને ભારતની યાત્રા પર લઈ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેઓ તેમની સાથે એક વિશાળ કાંવડમાં બેસાડીને નીકળ્યા હતા. જ્યારે આરામ કરવા માટે કાંવડ કૈથુન (પ્રાચીન નામ કૌથુનપુર અથવા કનકપુરી) ખાતે  જમીન પર ઉતારવામાં આવ્યું ત્યારે શરત મુજબ તેઓ ત્યાંજ રોકાઈ ગયા. એવું માનવામાં આવે છે કે, ચૌરચૌમામાં મહાદેવ અને રંગબારી હનુમાન સ્થાપિત થય. જ્યારે વિભિષણ કૈથુન ખાતે રોકાયા હતા. આ મૂર્તિ ધડથી ઉપરની છે, બાકીનું શરીર જમીનમાં દફનાવવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી: રિપોર્ટ

હોળી પર યોજાઈ છે મેળો

દર વર્ષે હોળીની આસપાસ સાત દિવસનો મેળો યોજાઈ છે. આ દેશનું એકમાત્ર એવું સ્થળ છે, જ્યાં હોલિકા દહન બાદ ધૂળેટી પર હિરણ્યકશ્યપના પુતળાનું દહન કરવામાં આવે છે. મંદિરના વર્તમાન માળખા વિશે કહેવામાં આવે છે કે, આશરે 1770-1821માં મહારાવ ઉમ્મેદસિંહ પ્રથમે આ મંદિર બનાવ્યું હતું. 

સૂત્રોના મુજબ, આ વર્ષે શિક્ષણ અને પંચાયતના રાજ્યમંત્રી મદન દિલાવર મેળામાં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘આપણી સંસ્કૃતિ અભિન્ન છે. મેળાના કારણે સમાજમાં એકરૂપતા વધે છે. વિભિષણ ધર્માત્મા હતા અને પ્રભુ રામના મોટા ભક્ત હતા.’



G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ખામેનેઈના મોત પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો, ઈરાન એમ્બેસી પહોંચ્યા વિદેશ સચિવ | foreign secreta…

ખામેનેઈના મોત પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો, ઈરાન એમ્બેસી પહોંચ્યા વિદેશ સચિવ | foreign secreta...

ભારતની ઓઇલ સપ્લાય ખતરામાં, હિંદ મહાસાગરમાં જહાજ પર હુમલો, છતાં PM મોદી ચૂપ: રાહુલ ગાંધી | Rahul Gand…

ભારતની ઓઇલ સપ્લાય ખતરામાં, હિંદ મહાસાગરમાં જહાજ પર હુમલો, છતાં PM મોદી ચૂપ: રાહુલ ગાંધી | Rahul Gand...

મહીસાગર નદીમાં ઝેરી પ્રવાહી નાખી માછલી-જિંઘા મારવાનો આક્ષેપ, વડોદરા-આણંદના પીવાના પાણી પર તોળાતું જો…

મહીસાગર નદીમાં ઝેરી પ્રવાહી નાખી માછલી-જિંઘા મારવાનો આક્ષેપ, વડોદરા-આણંદના પીવાના પાણી પર તોળાતું જો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર પાલિકા દ્વારા સ્થાવર-જંગમ મિલ્કત જપ્તી અંગેની તથા પાણી પુરવઠો અસ્થાઈ રૂપે બંધ કરવા અંગેની આખર…

જામનગર પાલિકા દ્વારા સ્થાવર-જંગમ મિલ્કત જપ્તી અંગેની તથા પાણી પુરવઠો અસ્થાઈ રૂપે બંધ કરવા અંગેની આખર…

4 months ago
‘ચૂંટણીમાં પૈસા વહેંચવાથી કલ્યાણ ન થાય…’ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનું સ્ફોટક નિવેદન | mu…

‘ચૂંટણીમાં પૈસા વહેંચવાથી કલ્યાણ ન થાય…’ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનું સ્ફોટક નિવેદન | mu…

8 months ago
મ્યૂચુઅલ ફંડ નિયમો થશે ફેરફાર, રોકાણકારો માટે સેબીનો જાણો શું છે નવો પ્લાન | Sebi plans overhaul of …

મ્યૂચુઅલ ફંડ નિયમો થશે ફેરફાર, રોકાણકારો માટે સેબીનો જાણો શું છે નવો પ્લાન | Sebi plans overhaul of …

1 year ago
જામનગરમાં વોર્ડ નં. 3ના આપના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત | AAP candidate from Ward No 3 in Jamnagar …

જામનગરમાં વોર્ડ નં. 3ના આપના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત | AAP candidate from Ward No 3 in Jamnagar …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

જામનગર પાલિકા દ્વારા સ્થાવર-જંગમ મિલ્કત જપ્તી અંગેની તથા પાણી પુરવઠો અસ્થાઈ રૂપે બંધ કરવા અંગેની આખર…

જામનગર પાલિકા દ્વારા સ્થાવર-જંગમ મિલ્કત જપ્તી અંગેની તથા પાણી પુરવઠો અસ્થાઈ રૂપે બંધ કરવા અંગેની આખર…

4 months ago
‘ચૂંટણીમાં પૈસા વહેંચવાથી કલ્યાણ ન થાય…’ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનું સ્ફોટક નિવેદન | mu…

‘ચૂંટણીમાં પૈસા વહેંચવાથી કલ્યાણ ન થાય…’ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનું સ્ફોટક નિવેદન | mu…

8 months ago
મ્યૂચુઅલ ફંડ નિયમો થશે ફેરફાર, રોકાણકારો માટે સેબીનો જાણો શું છે નવો પ્લાન | Sebi plans overhaul of …

મ્યૂચુઅલ ફંડ નિયમો થશે ફેરફાર, રોકાણકારો માટે સેબીનો જાણો શું છે નવો પ્લાન | Sebi plans overhaul of …

1 year ago
જામનગરમાં વોર્ડ નં. 3ના આપના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત | AAP candidate from Ward No 3 in Jamnagar …

જામનગરમાં વોર્ડ નં. 3ના આપના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત | AAP candidate from Ward No 3 in Jamnagar …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News