
– કેન્સર ટ્રીટમેન્ટમાં ક્રાંતિ લાવશે
– તે કેન્સર સેલ્સનું મોલેક્યુલ લેવલ પર વિશ્લેષણ કરે છે જેથી, ટ્રીટમેન્ટ વધુ કાર્યક્ષમ અને સસ્તી બનશે
નવી દિલ્હી: ભારતીય સંશોધકોને ઓન્કોલોજી રિસર્ચમાં સફળતા મળી છે. તેમણે એઆઈ ફ્રેમવર્ક ડેવલપ કર્યું છે. જે કેન્સરને વહેલું શોધવામાં મદદ કરે છે. આ નવું ફ્રેમવર્ક કેન્સરની સમયસર તપાસ અને સારવાર કરવા પ્રદ્ધતિમાં ક્રાંતિ લાવી શકે છે.










