gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય સેનાએ ઉરીમાં મેળવી મોટી સફળતા, આતંકીઓની ઘૂસણખોરીનો બનાવી નિષ્ફળ | Army foils major infiltrati…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in INDIA
0 0
0
ભારતીય સેનાએ ઉરીમાં મેળવી મોટી સફળતા, આતંકીઓની ઘૂસણખોરીનો બનાવી નિષ્ફળ | Army foils major infiltrati…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Jammu and Kashmir News : ઉત્તરી કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) પારથી આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે આ ઓપરેશનમાં સેનાનો એક જવાન શહીદ થયો છે, જોકે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

ઘૂસણખોર ઠાર

ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા (IB) પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. ઘૂસણખોરની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. સોમવારે સાંજે લગભગ છ વાગ્યે હીરાનગર સેક્ટરની બીઓપી ચાંદવાં અને બીઓપી કોઠે પોસ્ટ વચ્ચે જવાનોએ શંકાસ્પદ હલચલ જોઈ હતી. BSFના જવાનોએ પાકિસ્તાની પોસ્ટ પપ્પુ ચકની તરફથી ભારતીય સીમામાં ઘૂસી રહેલા કેટલાક લોકોને ચેતવણી આપી હતી.

ચેતવણી આપી છતાં ઘૂસણખોર પરત ન ગયા

BSFના સૂત્રોના જણાવ્યા મુજબ, ચેતવણી આપી હોવા છતાં ઘૂસણખોરો પાછા નહોતા જતા, જેના કારણે ગોળીબાર કરવો પડ્યો. આ કાર્યવાહીમાં એક પાકિસ્તાની ઘૂસણખોરને ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં વિજયપુર AIIMSમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે. સૂત્રો અનુસાર, BSF દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ઉચ્ચ અધિકારીઓને આ વિશે માહિતી આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો : ‘રાહુલ ગાંધીના વકીલે પૂછ્યા વગર કોર્ટમાં અરજી કરી’ પૂણે કોર્ટમાં હાજર થવાના મામલે સુપ્રિયા શ્રીનેત

સરહદ પાસે અવારનવાર ઘૂસણખોરી

ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ઘૂસણખોરીની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. તાજેતરમાં થયેલી ઘૂસણખોરીની ઘટનાઓને જોતા BSFએ ચોકસાઈ વધારી દીધી છે. દરેક શંકાસ્પદ હલચલ પર નજર રાખવામાં આવી રહી છે. સીમા પાર કરીને ભારતીય સીમામાં પ્રવેશતા ઘૂસણખોરને ઠાર મારવાનો આ પહેલો કિસ્સો નથી. અવારનવાર સીમાવર્તી ક્ષેત્રમાં પાકિસ્તાન તરફથી ધ્યાન ભટકાવવા અથવા ચોકસાઈને ચકાસવા માટે રેકી કરાવવામાં આવે છે. સીમાવર્તી વિસ્તારોમાં સતત ડ્રોનની મૂવમેન્ટ બાદ BSF કોઈપણ શંકાસ્પદ હલચલને ગંભીરતાથી લઈ રહી છે.

આ પણ વાંચો : ‘સોનિયા ગાંધી દેશના નાગરિક નહોતા, તો પણ મતદાર યાદીમાં નામ હતું’ ભાજપ નેતાએ શેર કર્યા પુરાવા



G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…
INDIA

‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…

March 27, 2026
મધ્ય પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો | gwalior roa…
INDIA

મધ્ય પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો | gwalior roa…

March 27, 2026
હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…
INDIA

હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…

March 27, 2026
Next Post
‘….તો ભાજપ કહેશે કે આ લોકો દેશના નાગરિક નથી’ SIR મુદ્દે ઓવૈસીના સરકાર પર પ્રહાર | Asaduddin Owaisi…

‘....તો ભાજપ કહેશે કે આ લોકો દેશના નાગરિક નથી’ SIR મુદ્દે ઓવૈસીના સરકાર પર પ્રહાર | Asaduddin Owaisi...

વિરોધ બાદ ICICI બેન્કનો યુ-ટર્ન! રૂ. 50 હજારવાળી મિનિમમ બેલેન્સની લિમિટ ઘટાડી, જાણો નવા ફેરફાર | ICI…

વિરોધ બાદ ICICI બેન્કનો યુ-ટર્ન! રૂ. 50 હજારવાળી મિનિમમ બેલેન્સની લિમિટ ઘટાડી, જાણો નવા ફેરફાર | ICI...

પાણીજન્ય રોગના કેસ વધતા મ્યુનિસિપલ ઈજનેર વિભાગના અધિકારીઓને નોટિસ ફટકરાઈ | Waterborne disease cases …

પાણીજન્ય રોગના કેસ વધતા મ્યુનિસિપલ ઈજનેર વિભાગના અધિકારીઓને નોટિસ ફટકરાઈ | Waterborne disease cases ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્રમાં સિંહણના હુમલાની બે ઘટના, ધારીમાં 5 વર્ષના બાળકનું મોત, ગીરગઢડામાં બાળકીને ગંભીર ઈજા | L…

સૌરાષ્ટ્રમાં સિંહણના હુમલાની બે ઘટના, ધારીમાં 5 વર્ષના બાળકનું મોત, ગીરગઢડામાં બાળકીને ગંભીર ઈજા | L…

2 weeks ago
જામનગરના ઢંઢા ગામમાં રહેતી ખેડૂત પુત્રીનો ઝેર પી લઇ આપઘાત : માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં ભરેલું અંતિ…

જામનગરના ઢંઢા ગામમાં રહેતી ખેડૂત પુત્રીનો ઝેર પી લઇ આપઘાત : માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં ભરેલું અંતિ…

2 months ago
અંબાજી – મંદિર માં માતાજી સ્થાપિત હોવા છતાં ચાચર ચોક માં ” માતાજી ની ગાદી ” કેમ????

અંબાજી – મંદિર માં માતાજી સ્થાપિત હોવા છતાં ચાચર ચોક માં ” માતાજી ની ગાદી ” કેમ????

1 month ago
રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ!, ફોરેસ્ટ વિભાગે મહંતની કરી ધરપકડ | rajkot khetla a…

રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ!, ફોરેસ્ટ વિભાગે મહંતની કરી ધરપકડ | rajkot khetla a…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

સૌરાષ્ટ્રમાં સિંહણના હુમલાની બે ઘટના, ધારીમાં 5 વર્ષના બાળકનું મોત, ગીરગઢડામાં બાળકીને ગંભીર ઈજા | L…

સૌરાષ્ટ્રમાં સિંહણના હુમલાની બે ઘટના, ધારીમાં 5 વર્ષના બાળકનું મોત, ગીરગઢડામાં બાળકીને ગંભીર ઈજા | L…

2 weeks ago
જામનગરના ઢંઢા ગામમાં રહેતી ખેડૂત પુત્રીનો ઝેર પી લઇ આપઘાત : માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં ભરેલું અંતિ…

જામનગરના ઢંઢા ગામમાં રહેતી ખેડૂત પુત્રીનો ઝેર પી લઇ આપઘાત : માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં ભરેલું અંતિ…

2 months ago
અંબાજી – મંદિર માં માતાજી સ્થાપિત હોવા છતાં ચાચર ચોક માં ” માતાજી ની ગાદી ” કેમ????

અંબાજી – મંદિર માં માતાજી સ્થાપિત હોવા છતાં ચાચર ચોક માં ” માતાજી ની ગાદી ” કેમ????

1 month ago
રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ!, ફોરેસ્ટ વિભાગે મહંતની કરી ધરપકડ | rajkot khetla a…

રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ!, ફોરેસ્ટ વિભાગે મહંતની કરી ધરપકડ | rajkot khetla a…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News