gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર મંડળ હોસ્પિટલ દ્વારા વિશ્વ મલેરિયા દિવસે વ્યાપક જનજાગૃતિ અભિયાન આયોજન

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર મંડળ હોસ્પિટલ દ્વારા વિશ્વ મલેરિયા દિવસે વ્યાપક જનજાગૃતિ અભિયાન આયોજન
0
VIEWS
Share on FacebookShare on Twitter


વિશ્વ મલેરિયા દિવસના અવસરે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મંડળની વિવિધ આરોગ્ય એકમો તથા મંડળ રેલ્વે હોસ્પિટલ, ભાવનગરના માધ્યમથી વ્યાપક જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનનો મુખ્ય હેતુ રેલવે કોલોનીઓ, સ્ટેશન પરિસરો તથા સામાન્ય જનતાને મલેરિયા રોગ, તેના કારણો, લક્ષણો, નિવારણ તથા સારવાર વિશે જાગૃત કરવાનો હતો.

આ અભિયાન અંતર્ગત મંડળના મુખ્ય સ્ટેશનો—ભાવનગર પરા, ધોળકા, બોટાદ, વેરાવળ, જૂનાગઢ અને જેતલસર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. આ પ્રવૃત્તિઓમાં ઘર-ઘર જઈ જાગૃતિ ફેલાવવી, પોસ્ટર અને બેનર પ્રદર્શન, પેમ્ફ્લેટ વિતરણ તેમજ વ્યક્તિગત સંપર્ક દ્વારા લોકોને મલેરિયા નિવારણ વિશે માહિતી આપવામાં આવી.

આરોગ્ય કર્મચારીઓએ રેલવે કોલોનીઓમાં જઈ લોકોને સમજાવ્યું કે મલેરિયા એક મચ્છરજન્ય રોગ છે, જે સંક્રમિત માદા એનોફિલિસ મચ્છરના કાટવાથી ફેલાય છે. સાથે જ તાવ, કંપારી, માથાનો દુખાવો, ઉલ્ટી, નબળાઈ અને શરીરમાં દુખાવો જેવા મુખ્ય લક્ષણો વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા.

જાગૃતિ અભિયાન દરમિયાન નાગરિકોને નીચે મુજબની સાવચેતીઓ રાખવાની સલાહ આપવામાં આવી: ઘરમાં અને આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી, કૂલર અને પાણીની ટાંકીની નિયમિત સફાઈ કરવી, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, પૂર્ણ બાંયના કપડાં પહેરવા, લક્ષણો દેખાય તો તરત જ તબીબી તપાસ કરાવવી તેમજ મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે સ્વચ્છતા જાળવવી.

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં પણ દર્દીઓ અને કર્મચારીઓને મલેરિયા નિવારણ, સમયસર તપાસ અને સારવારના મહત્વ વિશે માહિતી આપવામાં આવી. હોસ્પિટલ પરિસરમાં પોસ્ટર અને માહિતી સામગ્રી પ્રદર્શિત કરીને જાગૃતિ વધારવામાં આવી.

ભાવનગર મંડળમાં આયોજિત આ જનજાગૃતિ અભિયાન ખૂબ સફળ અને અસરકારક રહ્યું. તેના માધ્યમથી રેલવે કર્મચારીઓ, કોલોની રહેવાસીઓ અને સામાન્ય જનતા વચ્ચે મલેરિયા વિશે જાગૃતિમાં વધારો થયો તથા સ્વચ્છતા અને બચાવના ઉપાયો અપનાવવાનો મહત્વપૂર્ણ સંદેશ પ્રસર્યો.
“મલેરિયા મુક્ત સમાજ તરફ – જાગૃતિ જ સૌથી મોટું બચાવ છે.”

 



G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…
GUJARAT

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…

June 10, 2026
RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…
GUJARAT

RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…

June 10, 2026
વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…
GUJARAT

વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…

June 10, 2026
Next Post
Metaએ ‘આપ’ ગુજરાતના ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કર્યા, જાણો કયા કારણે થઈ કાર્યવાહી | Meta Bloc…

Metaએ 'આપ' ગુજરાતના ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કર્યા, જાણો કયા કારણે થઈ કાર્યવાહી | Meta Bloc...

માત્ર ઓઈલ માટે જ નહીં પરંતુ ખેતી માટે પણ ખાડી દેશો પર નિર્ભર છે ભારત, જાણો શું છે તેની પાછળનું કારણ …

માત્ર ઓઈલ માટે જ નહીં પરંતુ ખેતી માટે પણ ખાડી દેશો પર નિર્ભર છે ભારત, જાણો શું છે તેની પાછળનું કારણ ...

પંજાબમાં પક્ષપલટા પર સંગ્રામ: હરભજન સિંહના ઘરની બહાર લખાયું ‘ગદ્દાર’, CM ભગવંત માને ભાજપની ઝાટકણી કા…

પંજાબમાં પક્ષપલટા પર સંગ્રામ: હરભજન સિંહના ઘરની બહાર લખાયું 'ગદ્દાર', CM ભગવંત માને ભાજપની ઝાટકણી કા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે વધુ 23 ઉમેદવારીપત્રો ભરાયા | 23 more nomination papers filed for Anand …

આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે વધુ 23 ઉમેદવારીપત્રો ભરાયા | 23 more nomination papers filed for Anand …

10 months ago
અમદાવાદમાં IT વિભાગની કાર્યવાહી, મયુર ડાયકેમ ગ્રુપના 20થી વધુ સ્થળોએ તપાસનો ધમધમાટ | ahmedabad incom…

અમદાવાદમાં IT વિભાગની કાર્યવાહી, મયુર ડાયકેમ ગ્રુપના 20થી વધુ સ્થળોએ તપાસનો ધમધમાટ | ahmedabad incom…

3 months ago
વૈષ્ણોદેવી દર્શન કરવા જતાં ભક્તો ખાસ જાણી લો, RFID કાર્ડ મળતા જ 24 કલાકમાં પાછા આવવું પડશે | vaishno…

વૈષ્ણોદેવી દર્શન કરવા જતાં ભક્તો ખાસ જાણી લો, RFID કાર્ડ મળતા જ 24 કલાકમાં પાછા આવવું પડશે | vaishno…

6 months ago
સોમનાથ મંદિરે મહાશિવરાત્રિનો મિનિ મેળો : 5 લાખ ભાવિકો ઉમટશે | Mahashivratri mini fair at Somnath tem…

સોમનાથ મંદિરે મહાશિવરાત્રિનો મિનિ મેળો : 5 લાખ ભાવિકો ઉમટશે | Mahashivratri mini fair at Somnath tem…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે વધુ 23 ઉમેદવારીપત્રો ભરાયા | 23 more nomination papers filed for Anand …

આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે વધુ 23 ઉમેદવારીપત્રો ભરાયા | 23 more nomination papers filed for Anand …

10 months ago
અમદાવાદમાં IT વિભાગની કાર્યવાહી, મયુર ડાયકેમ ગ્રુપના 20થી વધુ સ્થળોએ તપાસનો ધમધમાટ | ahmedabad incom…

અમદાવાદમાં IT વિભાગની કાર્યવાહી, મયુર ડાયકેમ ગ્રુપના 20થી વધુ સ્થળોએ તપાસનો ધમધમાટ | ahmedabad incom…

3 months ago
વૈષ્ણોદેવી દર્શન કરવા જતાં ભક્તો ખાસ જાણી લો, RFID કાર્ડ મળતા જ 24 કલાકમાં પાછા આવવું પડશે | vaishno…

વૈષ્ણોદેવી દર્શન કરવા જતાં ભક્તો ખાસ જાણી લો, RFID કાર્ડ મળતા જ 24 કલાકમાં પાછા આવવું પડશે | vaishno…

6 months ago
સોમનાથ મંદિરે મહાશિવરાત્રિનો મિનિ મેળો : 5 લાખ ભાવિકો ઉમટશે | Mahashivratri mini fair at Somnath tem…

સોમનાથ મંદિરે મહાશિવરાત્રિનો મિનિ મેળો : 5 લાખ ભાવિકો ઉમટશે | Mahashivratri mini fair at Somnath tem…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News