gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મનમાંથી જાતિ નીકળે તો એક દાયકામાં જાતિવાદ ખતમ થઈ જાય : મોહન ભાગવત | If caste is removed from the min…

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in INDIA
0 0
0
મનમાંથી જાતિ નીકળે તો એક દાયકામાં જાતિવાદ ખતમ થઈ જાય : મોહન ભાગવત | If caste is removed from the min…
0
VIEWS
Share on FacebookShare on Twitter



વિકસીત ભારત માટે આરએસએસ ચીફનું વિઝન

ભાગવતના મતે ધર્મના માર્ગદર્શન હેઠળ જ ભારત સામાજિક એકતા અને વૈશ્વિક નેતાગીરી હાંસલ કરી શકે

છત્રપતિ સંભાજીનગર: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ચીફ મોહન ભાગવતે જણાવ્યું કે જાતિ ભેદભાવ ત્યારે જ દૂર થઈ શકે જ્યારે લોકોના મનમાંથી જાતિવાદ નીકળી જાય. આરએસએસ શતાબ્દિ ઉજવણીના ભાગરૂપે આયોજિત જન સંગોષ્ઠિમાં બોલતા તેમણે કહ્યું કે જાતિ મૂળ રીતે વ્યવસાય અને કાર્ય સાથે જોડાયેલી હતી, પરંતુ સમય જતાં તે જડ અને ભેદભાવપૂર્ણ બની ગઈ. ભાગવતે સમાજને જાતિ આધારીત વિચારસરણીને સભાનપણે નકારવા અપીલ કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે નિષ્ઠાવાન પ્રયાસ કરવામાં આવે તો દસથી બાર વર્ષમાં ભેદભાવનો અંત આવી શકે.

શ્રોતાઓ સાથે વાત કરતા ભાગવતે પુનોરુચ્ચાર કર્યો કે આરએસએસ કોઈપણ જૂથના પ્રતિસાદ તરીકે કાર્ય નથી કરતો તેમજ કોઈની સાથે સ્પર્ધા પણ નથી કરતો. તેના સ્થાને તેનું ધ્યાન વ્યક્તિના ચરિત્ર વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે છે. તેમણે જણાવ્યું કે સંઘનું લક્ષ્યાંક એક સંગઠન તરીકે પોતાના વિસ્તરણનું નહિ પણ એકંદર સમાજના ઉત્થાનનું છે. તેમણે ઉમેર્યું કે જેમણે આરએસએસને સમજવાનો પ્રયાસ કરવો હોય તેઓએ તેનું કાર્ય પ્રત્યક્ષ રીતે જોવા માટે તેની શાખાની મુલાકાત લેવી જોઈએ.

મુંબઈમાં એક અલગ સંબોધનમાં ભાગવતે જણાવ્યું કે જ્યાં સુધી ભારત ધર્મનું અનુસરણ કરશે ત્યાં સુધી તે વિશ્વગુરુ રહેશે. તેમણે ધર્મને બ્રહ્માંડના પ્રેરકબળ તરીકે ગણાવ્યું જે સ્વાભાવિક નિયમો અને સિદ્ધાંતો દ્વારા તમામ રચનાનું સંચાલન કરે છે. ભાગવતના મતે પૂર્વજો પાસેથી વારસા મળેલું અને સંતો તેમજ ઋષિઓ દ્વારા જળવાઈ રહેલું ભારતનું વિશિષ્ટ આધ્યાત્મિક જ્ઞાાન તેને આધ્યાત્મિક ઊંડાણનો અભાવ ધરાવતા બાકીના વિશ્વથી નોખુ કરે છે.

આ વિભાવનાની વધુ સ્પષ્ટતા કરતા ભાગવતે જણાવ્યું કે ધર્મ માત્ર કર્મકાંડ સુધી સીમિત નથી. પ્રકૃતિના પ્રત્યેક તત્વને પોતાનો ધર્મ છે, જેમ કે પાણી વહે છે, અગ્નિ બળે છે અને માનવીઓને તેમની ભૂમિકા પ્રમાણે પોતાની ફરજો છે. ભાગવતના મતે કોઈ રાજ્ય ધર્મનિરપેક્ષ હોઈ શકે, પણ કોઈ વ્યક્તિ અથવા સૃષ્ટિ ધર્મ વિના અસ્તિત્વ ન ધરાવી શકે. તેમણે જણાવ્યું કે આ સમજ ભારતના પૂર્વજોએ ગાઢ આધ્યાત્મિક જિજ્ઞાાસા દ્વારા વિકસાવી હતી અને હજી પણ સૌથી સાધારણ જીવનને પણ તે માર્ગદર્શન આપી રહી છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

Photos: સચિન તેંડુલકર પરિવાર સાથે PM મોદીને મળ્યા, દીકરા અર્જુનના લગ્નનું આપ્યું આમંત્રણ | sachin te…
INDIA

Photos: સચિન તેંડુલકર પરિવાર સાથે PM મોદીને મળ્યા, દીકરા અર્જુનના લગ્નનું આપ્યું આમંત્રણ | sachin te…

February 10, 2026
અજિત પવારના પ્લેન ક્રેશ મામલે ભત્રીજાનો ઘટસ્ફોટ, કહ્યું- ‘તેઓ કારથી જવાના હતા, પરંતુ અચાનક…’ | Aji…
INDIA

અજિત પવારના પ્લેન ક્રેશ મામલે ભત્રીજાનો ઘટસ્ફોટ, કહ્યું- ‘તેઓ કારથી જવાના હતા, પરંતુ અચાનક…’ | Aji…

February 10, 2026
VIDEO: ‘કયામત સુધી બાબરી મસ્જિદ ફરી નહીં બને’, CM યોગીનું સૌથી મોટું નિવેદન | CM yogi adityanath say…
INDIA

VIDEO: ‘કયામત સુધી બાબરી મસ્જિદ ફરી નહીં બને’, CM યોગીનું સૌથી મોટું નિવેદન | CM yogi adityanath say…

February 10, 2026
Next Post
મોરિશિયસ મારફતે ભારતમાં રોકાણ મુદ્દે વૈશ્વિક ઇન્વેસ્ટરોમાં ફફડાટ | Global investors are hesitant abo…

મોરિશિયસ મારફતે ભારતમાં રોકાણ મુદ્દે વૈશ્વિક ઇન્વેસ્ટરોમાં ફફડાટ | Global investors are hesitant abo...

મૌની અમાસે પાંચ કરોડ શ્રદ્ધાળુઓની પવિત્ર ડૂબકી | Five crore devotees take holy dip in Mauni Amasa

મૌની અમાસે પાંચ કરોડ શ્રદ્ધાળુઓની પવિત્ર ડૂબકી | Five crore devotees take holy dip in Mauni Amasa

ગ્રીનલેન્ડ પડાવવાની ટ્રમ્પ તુમાખી સામે અમેરિકનોનો જ ઉગ્ર વિરોધ | Americans themselves are fiercely o…

ગ્રીનલેન્ડ પડાવવાની ટ્રમ્પ તુમાખી સામે અમેરિકનોનો જ ઉગ્ર વિરોધ | Americans themselves are fiercely o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થાઈલેન્ડ-કમ્બોડિયા ફરી બાખડતા ટ્રમ્પના 'શાંતિ'ના દાવાનો ફિયાસ્કો

થાઈલેન્ડ-કમ્બોડિયા ફરી બાખડતા ટ્રમ્પના 'શાંતિ'ના દાવાનો ફિયાસ્કો

2 months ago
સુરેન્દ્રનગરમાં 19 ડિસેમ્બરે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ | District level Vibrant Summit on Decemb…

સુરેન્દ્રનગરમાં 19 ડિસેમ્બરે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ | District level Vibrant Summit on Decemb…

2 months ago
એકતાનગરમાં ડ્રેનેજ ઉભરાવાથી રહીશો પરેશાન, વોર્ડ કચેરી ખાતે મોરચો | Residents of Ektanagar will be tr…

એકતાનગરમાં ડ્રેનેજ ઉભરાવાથી રહીશો પરેશાન, વોર્ડ કચેરી ખાતે મોરચો | Residents of Ektanagar will be tr…

5 months ago
જામનગરમાં નાસ્તાની દુકાનમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગથી દોડધામ | Fire breaks out at a snac…

જામનગરમાં નાસ્તાની દુકાનમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગથી દોડધામ | Fire breaks out at a snac…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

થાઈલેન્ડ-કમ્બોડિયા ફરી બાખડતા ટ્રમ્પના 'શાંતિ'ના દાવાનો ફિયાસ્કો

થાઈલેન્ડ-કમ્બોડિયા ફરી બાખડતા ટ્રમ્પના 'શાંતિ'ના દાવાનો ફિયાસ્કો

2 months ago
સુરેન્દ્રનગરમાં 19 ડિસેમ્બરે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ | District level Vibrant Summit on Decemb…

સુરેન્દ્રનગરમાં 19 ડિસેમ્બરે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ | District level Vibrant Summit on Decemb…

2 months ago
એકતાનગરમાં ડ્રેનેજ ઉભરાવાથી રહીશો પરેશાન, વોર્ડ કચેરી ખાતે મોરચો | Residents of Ektanagar will be tr…

એકતાનગરમાં ડ્રેનેજ ઉભરાવાથી રહીશો પરેશાન, વોર્ડ કચેરી ખાતે મોરચો | Residents of Ektanagar will be tr…

5 months ago
જામનગરમાં નાસ્તાની દુકાનમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગથી દોડધામ | Fire breaks out at a snac…

જામનગરમાં નાસ્તાની દુકાનમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગથી દોડધામ | Fire breaks out at a snac…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News