
– તહેવારોમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માંગ
– પૂજાપા, ગરબાની અંતિમ ઘડીની ખરીદીમાં ગ્રાહકોનો ધસારો : મંદિરોમાં દર્શનાર્થીઓ ઉમટશે
માંડલ : સોમવારે રાજ્યભરમાં મા આદ્યશક્તિના નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યના વિસ્તારોમાં પણ નવરાત્રી પર્વની ઉજવણી રંગેચંગે થાય છે. ત્યારે માંડલ બજારમાં નવરાત્રી પૂર્વે ટ્રાફિકજામ સર્જાયો હતો.










