gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મીરઝાપુરમાં યુવકની હત્યા કેસના આરોપીના જામીન નામંજૂર કરાયા | ahmedabad sessions court reject bail ap…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
મીરઝાપુરમાં યુવકની હત્યા કેસના આરોપીના જામીન નામંજૂર કરાયા | ahmedabad sessions court reject bail ap…
0
VIEWS
Share on FacebookShare on Twitter


અમદાવાદ,બુધવાર

શહેરના મીરઝાપુર વિસ્તારમાં બે વર્ષ પહેલા બિલાલ બેલીમ નામના યુવકની ધંધાકીય અદાવતમાં  માથાભારે વ્યક્તિ તેમજ તેના ત્રણ પુત્રોએ છરીના ૪૦ જેટલા ઘા મારીને હત્યા કરી હતી. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી મોહસીન સૈયદે  સેન્શન કોર્ટમાં ૩૦ દિવસના જામીનની અરજી કરી હતી. જેમાં તેના ઘરમાં આગ લાગતા થયેલા નુકશાનને કારણે સમારકામ અને આર્થિક આયોજન કરવાનું કારણ આપ્યું હતું. પરંતુ, જામીન અરજીમાં અપુરતી રજૂઆત અને આરોપી ફરિયાદી તેમજ   ેકેસ સાથે સંકળાયેલા લોકોને ધાક ધમકી આપી શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન અરજી નકારી કાઢી હતી.

મીરઝાપુરમાં યુવકની હત્યા કેસના આરોપીના જામીન નામંજૂર કરાયા 2 - imageમીરઝાપુરમાં રહેતા મોહંમદ બિલાલ બેલીમ નામના યુવક પર ગત ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સવારના સમયે માથાભારે  આરોપી કરીમ સૈયદ અને તેના ત્રણ પુત્રો મોહસીન પઠાણ, ઇમરાન પઠાણ અને વસીમ પઠાણે ધંધાકીય અદાવત રાખીને હુમલો કરીને છરીને ૪૦થી વધુ ઘા મારીને ક્રુર હત્યા કરી હતી.  આ કેસના આરોપીઓએ અગાઉ અનેકવાર સેશન્સ કોર્ટથી માંડીને ગુજરાત હાઇકોર્ટ સુધી વિવિધ કારણ આપીને જામીન માટે રજૂઆત કરી હતી. પરંતુ, માત્ર બે થી ત્રણ અરજી સિવાય અન્ય જામીન અરજીઓ નકારી કાઢવામાં આવી હતી. 

 જેમાં આરોપી મોહસીન પઠાણે સેશન્સ કોર્ટમાં વધુ એકવાર ૩૦ દિવસના હંગામી જામીન માટે અરજી કરી હતી. જેમાં તેના વકીલ ઇલીયાઝખાન પઠાણે દલીલ કરી હતી કે મોહસીનના ઘરે કોઇ કારણસર આગ લાગતા ભારે નુકશાન થયુ છે. જેથી તેને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવે તો આર્થિક આયોજન કરીને પોતાનું મકાન રીપેર કરાવી શકે. 

પરંતુ, સરકારી વકીલે દાવો કર્યો હતો કે મોહસીન ઘર રીપેરના નાણાં ક્યાંથી લાવવાનો છે. તે અંગેનો ઉલ્લેખ અરજીમાં નથી કરાયો. તેમજ ફરિયાદી પક્ષના વકીલ એન એમ શેખે પણ કોર્ટમાં રજૂઆત કરી હતી કે જો મોહસીન જામીન પર છુટે તો કેસના ફરિયાદી અને સાહેદોને  ધાક ધમકી આપી શકે છે અને અગાઉ પણ ફરિયાદીને આરોપીઓના ચોક્કસ મળતિયાઓએ ધમકી આપી હતી. જેથી જામીન આપે તો ફરિયાદીને નુકશાન થઇ શકે છે.  આ  તમામ દલીલોને આધારે  કોર્ટે મોહસીનની ૩૦ દિવસની જામીન અરજીને નકારી કાઢી હતી.આમ, અત્યાર સુધીમાં મોહસીનની જામીન અરજી છ વાર કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક
GUJARAT

AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક

June 29, 2026
Next Post
આણંદ અને ખેડા જિલ્લામાં પોલીસે જાહેર સ્થળોએ તપાસ શરૂ કરી | Police started checking public places in …

આણંદ અને ખેડા જિલ્લામાં પોલીસે જાહેર સ્થળોએ તપાસ શરૂ કરી | Police started checking public places in ...

એસટી બસને અથડાઈ પીકઅપ વાન પલટી જતા બે લોકોનાં મોત : 18 ઈજાગ્રસ્ત | Two people died 18 injured as pic…

એસટી બસને અથડાઈ પીકઅપ વાન પલટી જતા બે લોકોનાં મોત : 18 ઈજાગ્રસ્ત | Two people died 18 injured as pic...

આણંદના બાકરોલમાં મારામારીના બનાવમાં ફરાર બે શખ્સો ઝડપાયા | Two absconding persons arrested in Bakrol…

આણંદના બાકરોલમાં મારામારીના બનાવમાં ફરાર બે શખ્સો ઝડપાયા | Two absconding persons arrested in Bakrol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રના નંદુરબારમાં કરુણાંતિકા, મંદિરેથી પાછા આવતા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ પલટી, 8ના મોત | Ma…

મહારાષ્ટ્રના નંદુરબારમાં કરુણાંતિકા, મંદિરેથી પાછા આવતા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ પલટી, 8ના મોત | Ma…

8 months ago
પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોરમાર મારવાનો મામલો: પોલીસે નિવેદન લીધું પણ FIR નોંધાશે કે કેમ તે અંગે સવાલો! |…

પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોરમાર મારવાનો મામલો: પોલીસે નિવેદન લીધું પણ FIR નોંધાશે કે કેમ તે અંગે સવાલો! |…

4 weeks ago
વડોદરાની દાંડિયા બજારમાં મોડી રાતે કુલ્ફીની દુકાનમાં આગ, આસપાસની દુકાનો બચાવી લીધી | Fire breaks out…

વડોદરાની દાંડિયા બજારમાં મોડી રાતે કુલ્ફીની દુકાનમાં આગ, આસપાસની દુકાનો બચાવી લીધી | Fire breaks out…

11 months ago
ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કાર્યવાહી, સસ્પેન્ડ કરાયેલા 4 અધિકારીઓની મિલકત ચકાસવા SITની રચના | Gambh…

ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કાર્યવાહી, સસ્પેન્ડ કરાયેલા 4 અધિકારીઓની મિલકત ચકાસવા SITની રચના | Gambh…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

મહારાષ્ટ્રના નંદુરબારમાં કરુણાંતિકા, મંદિરેથી પાછા આવતા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ પલટી, 8ના મોત | Ma…

મહારાષ્ટ્રના નંદુરબારમાં કરુણાંતિકા, મંદિરેથી પાછા આવતા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ પલટી, 8ના મોત | Ma…

8 months ago
પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોરમાર મારવાનો મામલો: પોલીસે નિવેદન લીધું પણ FIR નોંધાશે કે કેમ તે અંગે સવાલો! |…

પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોરમાર મારવાનો મામલો: પોલીસે નિવેદન લીધું પણ FIR નોંધાશે કે કેમ તે અંગે સવાલો! |…

4 weeks ago
વડોદરાની દાંડિયા બજારમાં મોડી રાતે કુલ્ફીની દુકાનમાં આગ, આસપાસની દુકાનો બચાવી લીધી | Fire breaks out…

વડોદરાની દાંડિયા બજારમાં મોડી રાતે કુલ્ફીની દુકાનમાં આગ, આસપાસની દુકાનો બચાવી લીધી | Fire breaks out…

11 months ago
ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કાર્યવાહી, સસ્પેન્ડ કરાયેલા 4 અધિકારીઓની મિલકત ચકાસવા SITની રચના | Gambh…

ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કાર્યવાહી, સસ્પેન્ડ કરાયેલા 4 અધિકારીઓની મિલકત ચકાસવા SITની રચના | Gambh…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News