gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘લોકશાહીમાં કટ્ટરતાને સ્થાન નથી’, UKના PM સાથેની બેઠકમાં PM મોદીએ ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો, કાર્યવ…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in INDIA
0 0
0
‘લોકશાહીમાં કટ્ટરતાને સ્થાન નથી’, UKના PM સાથેની બેઠકમાં PM મોદીએ ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો, કાર્યવ…
1
VIEWS
Share on FacebookShare on Twitter


PM Modi Raises Khalistan Issue During UK PM Keir Starmer’s India Visit : ભારત અને યુકે વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ યુકેના વડાપ્રધાન કિએર સ્ટાર્મર બે દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. આજે મુંબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેના વડાપ્રધાન સાથે બેઠક કરી. આ બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે ટ્રેડ, શિક્ષણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકમાં ખાલિસ્તાની કટ્ટરપંથનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. 

'લોકશાહીમાં કટ્ટરતાને સ્થાન નથી', UKના PM સાથેની બેઠકમાં PM મોદીએ ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો, કાર્યવાહીની અપીલ 2 - image

પીએમ મોદીએ ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું છે, કે પીએમ મોદી અને પીએમ સ્ટાર્મરની બેઠકમાં ખાલિસ્તાની કટ્ટરપંથ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે લોકશાહી ધરાવતા દેશમાં કટ્ટરતા અને હિંસા માટે કોઈ સ્થાન નથી. સમાજ દ્વારા અપાયેલી સ્વતંત્રતાનો દુરુપયોગ થવાની અનુમતિ આપી શકાય નહીં. 

'લોકશાહીમાં કટ્ટરતાને સ્થાન નથી', UKના PM સાથેની બેઠકમાં PM મોદીએ ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો, કાર્યવાહીની અપીલ 3 - image

ભારત અને યુકે વચ્ચે થઈ હતી ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલ 

બીજી તરફ યુકેના પીએમ સ્ટાર્મરે કહ્યું છે કે જુલાઈ મહિનામાં ભારત અને યુકે વચ્ચે થયેલી ટ્રેડ ડીલના કારણે યુવાનો માટે રોજગારના અવસર પેદા થશે તથા આ ડીલ વિકસિત ભારતના વિઝનને પણ આગળ ધપાવશે. ભારત અને યુકે બંને દેશોના નાગરિકોના હિટ માટે વિભિન્ન મોરચે સાથે મળીને કામ કરશે. 

'લોકશાહીમાં કટ્ટરતાને સ્થાન નથી', UKના PM સાથેની બેઠકમાં PM મોદીએ ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો, કાર્યવાહીની અપીલ 4 - image

9 યુનિવર્સિટી કેમ્પસ ભારતમાં ખુલશે

નોંધનીય છે કે યુકેના પીએમની સાથે 125 સભ્યોનું વિશાળ ડેલિગેશન પણ ભારતની મુલાકાતે આવ્યું છે. આજે જ વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે યુકેની 9 જાણીતી યુનિવર્સિટીઓ ભારતમાં પણ તેમનું કેમ્પસ ખોલશે. જેમાંથી એક કેમ્પસ ગુજરાતની ગિફ્ટ સિટીમાં પણ ખુલશે. આજે બંને દેશના નેતાઓએ મુંબઈમાં આયોજિત ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં પણ ભાગ લીધો હતો. 



G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
આવતા શનિવારે અમદાવાદનું કાંકરિયા લેક રહેશે બંધ, 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાશે | Ahmedabad’s Kankaria w…

આવતા શનિવારે અમદાવાદનું કાંકરિયા લેક રહેશે બંધ, 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાશે | Ahmedabad's Kankaria w...

હું અને મારા સાથી સ્તબ્ધ થઈ ગયા હતા, પરંતુ હવે…: જૂતાં કાંડ પર CJI ગવઈની પ્રતિક્રિયા | Supreme Cou…

હું અને મારા સાથી સ્તબ્ધ થઈ ગયા હતા, પરંતુ હવે...: જૂતાં કાંડ પર CJI ગવઈની પ્રતિક્રિયા | Supreme Cou...

દિવાળીના તહેવારમાં ST બસો હાઉસફુલ! 1.74 લાખથી વધુ ટિકિટનું એડવાન્સ બુકિંગ | 1 lakh GSRTC Bus Tickets…

દિવાળીના તહેવારમાં ST બસો હાઉસફુલ! 1.74 લાખથી વધુ ટિકિટનું એડવાન્સ બુકિંગ | 1 lakh GSRTC Bus Tickets...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત સરકારે 185 પાકિસ્તાની લોકોને CAA હેઠળ ભારતની નાગરિકતા આપી | gujarat grants indian citizenship…

ગુજરાત સરકારે 185 પાકિસ્તાની લોકોને CAA હેઠળ ભારતની નાગરિકતા આપી | gujarat grants indian citizenship…

11 months ago
જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ખનન કરનારને 15 લાખનો દંડ ફટકાર્યો | A fine of 15 lakhs was imposed …

જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ખનન કરનારને 15 લાખનો દંડ ફટકાર્યો | A fine of 15 lakhs was imposed …

10 months ago
આણંદની એપીએમસી સામે સ્લોટર હાઉસની ચીમનીનો ભઠ્ઠો બનતા વિરોધ | Protest against Anand APMC over the con…

આણંદની એપીએમસી સામે સ્લોટર હાઉસની ચીમનીનો ભઠ્ઠો બનતા વિરોધ | Protest against Anand APMC over the con…

7 months ago
‘મંદિરમાં શાંતિ હોય ત્યારે ઓમ નમઃ શિવાય સંભળાય છે…’ અક્ષય કુમારે PM મોદીના ગામ વડનગરમાં હાટકેશ્વર …

‘મંદિરમાં શાંતિ હોય ત્યારે ઓમ નમઃ શિવાય સંભળાય છે…’ અક્ષય કુમારે PM મોદીના ગામ વડનગરમાં હાટકેશ્વર …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

ગુજરાત સરકારે 185 પાકિસ્તાની લોકોને CAA હેઠળ ભારતની નાગરિકતા આપી | gujarat grants indian citizenship…

ગુજરાત સરકારે 185 પાકિસ્તાની લોકોને CAA હેઠળ ભારતની નાગરિકતા આપી | gujarat grants indian citizenship…

11 months ago
જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ખનન કરનારને 15 લાખનો દંડ ફટકાર્યો | A fine of 15 lakhs was imposed …

જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ખનન કરનારને 15 લાખનો દંડ ફટકાર્યો | A fine of 15 lakhs was imposed …

10 months ago
આણંદની એપીએમસી સામે સ્લોટર હાઉસની ચીમનીનો ભઠ્ઠો બનતા વિરોધ | Protest against Anand APMC over the con…

આણંદની એપીએમસી સામે સ્લોટર હાઉસની ચીમનીનો ભઠ્ઠો બનતા વિરોધ | Protest against Anand APMC over the con…

7 months ago
‘મંદિરમાં શાંતિ હોય ત્યારે ઓમ નમઃ શિવાય સંભળાય છે…’ અક્ષય કુમારે PM મોદીના ગામ વડનગરમાં હાટકેશ્વર …

‘મંદિરમાં શાંતિ હોય ત્યારે ઓમ નમઃ શિવાય સંભળાય છે…’ અક્ષય કુમારે PM મોદીના ગામ વડનગરમાં હાટકેશ્વર …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News