
મા નવદુર્ગા અને એકલિંગજી દાદાની અસીમ કૃપાથી વિક્રમ સંવત ૨૦૮૨નો પ્રારંભ કારતક સુદ એકમ તા. ૨૨-૧૦-૨૦૨૫ બુધવારથી થઈ રહ્યો છે
તેમજ શક સંવત ૧૯૪૮નો પ્રારંભ ફાગણ વદ અમાસ તા. ૧૯-૩-૨૦૨૬ને ગુરૂવારથી થઈ રહ્યો છે. ચૈત્ર સુદ એકમનો ક્ષય છે. આમ, ચૈત્રી વર્ષનો પ્રારંભ અમાસ અને ક્ષયતિથિના દિવસે થઈ રહ્યો છે.










