gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સાંસદે AAP છોડી એટલે કેજરીવાલે ઘરનો કબજો છોડવો પડ્યો’, કેજરીવાલ પર કપિલ મિશ્રાનો કટાક્ષ | Kapil Mis…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in INDIA
0 0
0
‘સાંસદે AAP છોડી એટલે કેજરીવાલે ઘરનો કબજો છોડવો પડ્યો’, કેજરીવાલ પર કપિલ મિશ્રાનો કટાક્ષ | Kapil Mis…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Kapil Mishra and Kejriwal News : આમ આદમી પાર્ટીના 7 રાજ્યસભા સાંસદોએ પક્ષ છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા દિલ્હીના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. આ ઘટનાક્રમ બાદ ભાજપના નેતા કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલ પર જોરદાર નિશાન સાધ્યું છે. મિશ્રાએ કટાક્ષ કરતા કહ્યું કે, જે સાંસદના ઘરે કેજરીવાલ ડેરો નાખીને બેઠા હતા, તેમણે જ પાર્ટી છોડી દીધી છે.

કપિલ મિશ્રાનો પ્રહાર

કપિલ મિશ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, સૌથી રમુજી વાત એ છે કે કેજરીવાલ આજે સવાર સુધી અશોક મિત્તલજીના ઘરે જ રહેતા હતા. આજે અશોક મિત્તલે AAP છોડી દીધી, તેથી કેજરીવાલે પણ ત્યાંથી પોતાનો ‘કબજો’ છોડવો પડ્યો.

સાંસદોનો આરોપ

રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે AAP તેના મૂળ સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોથી ભટકી ગઈ છે. હવે પાર્ટી દેશના હિતમાં નહીં પણ વ્યક્તિગત સ્વાર્થ માટે કામ કરી રહી છે.

સંખ્યાબળનું ગણિત

રાજ્યસભામાં AAPના કુલ 10 સાંસદો છે, જેમાંથી 7 (બે તૃતીયાંશથી વધુ) સાંસદોએ ભાજપમાં વિલય કરવાનો નિર્ણય લીધો છે. જેમાં રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ, હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીત સિંહ સાહનીનો સમાવેશ થાય છે.

‘કેજરીવાલની ટોળકીમાં હવે માત્ર ભ્રષ્ટાચારીઓ જ બાકી’

કપિલ મિશ્રાએ વધુમાં ઉમેર્યું હતું કે, “હવે કેજરીવાલની ગેંગમાં માત્ર ચોર અને ભ્રષ્ટ લોકો જ બાકી રહ્યા છે. જેની આત્મા હજુ જીવિત છે તે ત્યાં લાંબો સમય ટકી શકશે નહીં. રાઘવ ચઢ્ઢા અને તેમના સાથીઓનો આ નિર્ણય પંજાબના લોકોને કેજરીવાલની લૂંટમાંથી બચાવવા માટે નિર્ણાયક સાબિત થશે.”

આ પણ વાંચો: LPG સંકટને ટાળવા સરકારે કરી પ્લાનિંગ, ખરીદીની નીતિમાં ફેરફાર, જાણો ક્યાં સુધી રાહત મળી શકશે

બંધારણીય જોગવાઈઓનો ઉપયોગ

રાઘવ ચઢ્ઢાએ સ્પષ્ટ કર્યું કે તેઓએ ભારતના બંધારણની જોગવાઈઓ હેઠળ ભાજપમાં વિલય કરવાનો નિર્ણય લીધો છે. સવારમાં જ તમામ સાત બાગી સાંસદોની સહી વાળો પત્ર અને દસ્તાવેજો રાજ્યસભાના સભાપતિને સોંપી દેવામાં આવ્યા છે.


'સાંસદે AAP છોડી એટલે કેજરીવાલે ઘરનો કબજો છોડવો પડ્યો', કેજરીવાલ પર કપિલ મિશ્રાનો કટાક્ષ 2 - image



G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
LPG સંકટને ટાળવા સરકારે કરી પ્લાનિંગ, ખરીદીની નીતિમાં ફેરફાર, જાણો ક્યાં સુધી રાહત મળી શકશે | lpg bo…

LPG સંકટને ટાળવા સરકારે કરી પ્લાનિંગ, ખરીદીની નીતિમાં ફેરફાર, જાણો ક્યાં સુધી રાહત મળી શકશે | lpg bo...

વીમા કંપની સામે ગ્રાહકની જીત – બનાસકાંઠા ગ્રાહક કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો

વીમા કંપની સામે ગ્રાહકની જીત – બનાસકાંઠા ગ્રાહક કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો

કાલાવડના મેટીયા ગામમાં રહેણાક મકાનમાંથી જુગારધામ પકડાયું : ગંજીપાના વડે જુગાર રમી રહેલા 10 આરોપીઓની …

કાલાવડના મેટીયા ગામમાં રહેણાક મકાનમાંથી જુગારધામ પકડાયું : ગંજીપાના વડે જુગાર રમી રહેલા 10 આરોપીઓની ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બીજા શહેરોની તુલનામાં વડોદરા જીએસટી રિટર્ન ભરવામાં થોડું પાછળ | Vadodara behind in comparison of oth…

બીજા શહેરોની તુલનામાં વડોદરા જીએસટી રિટર્ન ભરવામાં થોડું પાછળ | Vadodara behind in comparison of oth…

12 months ago
વકીલ ઇલીયાઝખાન પઠાણે એડવોકેટ એક્ટના નિયમોનો ભંગ કર્યોના આક્ષેપ! | advocate played suspecious role in…

વકીલ ઇલીયાઝખાન પઠાણે એડવોકેટ એક્ટના નિયમોનો ભંગ કર્યોના આક્ષેપ! | advocate played suspecious role in…

9 months ago
ખાનગી કંપનીના કર્મચારીઓએ 10 કલાક કામ કરવું પડશે, મહારાષ્ટ્ર સરકારે કાયદામાં સુધારો કર્યો | Maharasht…

ખાનગી કંપનીના કર્મચારીઓએ 10 કલાક કામ કરવું પડશે, મહારાષ્ટ્ર સરકારે કાયદામાં સુધારો કર્યો | Maharasht…

11 months ago
કોરોનાએ ફરી ચિંતા વધારી: 24 કલાકમાં 5 લોકોના મોત, એક્ટિવ કેસ 4 હજારને પાર | covid 19 cases 4000 in 2…

કોરોનાએ ફરી ચિંતા વધારી: 24 કલાકમાં 5 લોકોના મોત, એક્ટિવ કેસ 4 હજારને પાર | covid 19 cases 4000 in 2…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

બીજા શહેરોની તુલનામાં વડોદરા જીએસટી રિટર્ન ભરવામાં થોડું પાછળ | Vadodara behind in comparison of oth…

બીજા શહેરોની તુલનામાં વડોદરા જીએસટી રિટર્ન ભરવામાં થોડું પાછળ | Vadodara behind in comparison of oth…

12 months ago
વકીલ ઇલીયાઝખાન પઠાણે એડવોકેટ એક્ટના નિયમોનો ભંગ કર્યોના આક્ષેપ! | advocate played suspecious role in…

વકીલ ઇલીયાઝખાન પઠાણે એડવોકેટ એક્ટના નિયમોનો ભંગ કર્યોના આક્ષેપ! | advocate played suspecious role in…

9 months ago
ખાનગી કંપનીના કર્મચારીઓએ 10 કલાક કામ કરવું પડશે, મહારાષ્ટ્ર સરકારે કાયદામાં સુધારો કર્યો | Maharasht…

ખાનગી કંપનીના કર્મચારીઓએ 10 કલાક કામ કરવું પડશે, મહારાષ્ટ્ર સરકારે કાયદામાં સુધારો કર્યો | Maharasht…

11 months ago
કોરોનાએ ફરી ચિંતા વધારી: 24 કલાકમાં 5 લોકોના મોત, એક્ટિવ કેસ 4 હજારને પાર | covid 19 cases 4000 in 2…

કોરોનાએ ફરી ચિંતા વધારી: 24 કલાકમાં 5 લોકોના મોત, એક્ટિવ કેસ 4 હજારને પાર | covid 19 cases 4000 in 2…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News