gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં SIRની કામગીરી વચ્ચે નવો વિવાદ: ‘રાતોરાત મતદારો ક્યાં ગાયબ થયા?’ સાંસદ મુકેશ દલાલનો કમિશ્નર-ક…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં SIRની કામગીરી વચ્ચે નવો વિવાદ: ‘રાતોરાત મતદારો ક્યાં ગાયબ થયા?’ સાંસદ મુકેશ દલાલનો કમિશ્નર-ક…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Surat SIR controversy : સુરત સહિત સમગ્ર દેશમાં હાલ મતદાર યાદી શુદ્ધિકરણ એટલે કે SIRની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન સુરતના સાંસદ મુકેશ દલાલે મ્યુનિસિપલ કમિશ્નરઅને જિલ્લા કલેક્ટરને એક સ્ફોટક પત્ર લખતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સાંસદે પત્રમાં આશંકા વ્યક્ત કરી છે કે તપાસ દરમિયાન અનેક મતદારો રાતોરાત ગાયબ થઈ ગયા છે, જે શહેરની સુરક્ષા માટે જોખમરૂપ હોઈ શકે છે.

ગેરકાયદે ઘૂસપેઠિયાઓ પર નિશાન

સાંસદ મુકેશ દલાલે પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં BLO-1 અને BLO-2 દ્વારા ઘરે-ઘરે જઈને મતદાર યાદીના શુદ્ધિકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એવા લોકોના નામ યાદીમાંથી દૂર કરવાનો છે જેઓ ભારતના નાગરિક નથી અને ગેરકાયદેસર રીતે મતદાર તરીકે નોંધાયેલા છે.

‘મતદારો હવામાં ઓગળી ગયા કે શું?’ – સાંસદનો સવાલ

પત્રમાં સોશિયલ મીડિયા અને મીડિયા અહેવાલોનો હવાલો આપીને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સાંસદે લખ્યું છે કે જ્યારે BLOની ટીમ સુરતના કેટલાક ‘કુખ્યાત’ ગણાતા વિસ્તારોમાં નોંધણી માટે ગઈ, ત્યારે મોટી સંખ્યામાં લોકો ઘરોને તાળા મારીને ગાયબ થઈ ગયા હતા. જો આ મતદારો સાચા અને કાયદેસરના નાગરિક હોય, તો તપાસના ડરથી ભાગવાની જરૂર કેમ પડી? રાતોરાત આટલી મોટી સંખ્યામાં લોકો ક્યાં અદૃશ્ય થઈ ગયા? શું તેઓ હવામાં ઓગળી ગયા?

શહેરની શાંતિ અને અસ્મિતા માટે જોખમ

મુકેશ દલાલે પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, આ રીતે લોકોનું ગાયબ થવું એ સુરત શહેરની શાંતિ, સલામતી અને અસ્મિતા માટે જોખમકારક છે. તેઓએ વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે આ ગાયબ થયેલા લોકોને શોધી કાઢવા માટે તમામ શક્તિ લગાડવી જોઈએ. આ લોકો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

રાજકીય ગરમાવો

SIR ની કામગીરીમાં નામ કમી થવાને લીધે પહેલાથી જ હોબાળો મચેલો હતો, ત્યારે હવે સાંસદના આ પત્રએ તેને નવો વળાંક આપ્યો છે. હાલમાં આ પત્ર સુરતની જનતા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ‘નો રિપીટ’ થીયરી! સતત 3 ટર્મ ચૂંટણી જીતનાર કે લડનારને આરામ | BJP’s…
GUJARAT

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ‘નો રિપીટ’ થીયરી! સતત 3 ટર્મ ચૂંટણી જીતનાર કે લડનારને આરામ | BJP’s…

March 29, 2026
ગુજરાતમાં સવા કરોડ LPG કનેક્શન વચ્ચે 10 દિવસમાં ફક્ત 12 હજાર જ PNGમાં ફેરવાયા | Gujarat LPG Crisis O…
GUJARAT

ગુજરાતમાં સવા કરોડ LPG કનેક્શન વચ્ચે 10 દિવસમાં ફક્ત 12 હજાર જ PNGમાં ફેરવાયા | Gujarat LPG Crisis O…

March 29, 2026
ભાવનગર: વાળુકડ ગામે જાહેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાના દ્રશ્યો કેમેરામાં કેદ | Youth Die…
GUJARAT

ભાવનગર: વાળુકડ ગામે જાહેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાના દ્રશ્યો કેમેરામાં કેદ | Youth Die…

March 29, 2026
Next Post
ભાવનગરના વલ્લભીપુર-ચમારડી રોડ પર ભયાનક અકસ્માત, કારની ટક્કરે બે વૃદ્ધોના કમકમાટીભર્યા મોત | Bhavnaga…

ભાવનગરના વલ્લભીપુર-ચમારડી રોડ પર ભયાનક અકસ્માત, કારની ટક્કરે બે વૃદ્ધોના કમકમાટીભર્યા મોત | Bhavnaga...

ગઠબંધન કરતા જ ઉદ્ધવ અને રાજ ઠાકરેને મોટો ઝટકો, અનેક નેતાઓ ભાજપમાં જોડાયા | Maharashtra Municipal Cor…

ગઠબંધન કરતા જ ઉદ્ધવ અને રાજ ઠાકરેને મોટો ઝટકો, અનેક નેતાઓ ભાજપમાં જોડાયા | Maharashtra Municipal Cor...

મનસુખ વસાવાની ચેતવણી – સરકાર ન્યાય ના કરે તો હું ભાજપ છોડી દઈશ, ચૈતરે કહ્યું – અમને ફેર નથી પડતો | P…

મનસુખ વસાવાની ચેતવણી - સરકાર ન્યાય ના કરે તો હું ભાજપ છોડી દઈશ, ચૈતરે કહ્યું - અમને ફેર નથી પડતો | P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દંતેશ્વરના બેરોજગાર યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Unemployed youth from Danteshwar commits suicide

દંતેશ્વરના બેરોજગાર યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Unemployed youth from Danteshwar commits suicide

5 months ago
આણંદ શહેરની સુપર માર્કેટ 10 દિવસમાં ખાલી કરવા અલ્ટિમેટમ | Ultimatum to vacate Anand city super marke…

આણંદ શહેરની સુપર માર્કેટ 10 દિવસમાં ખાલી કરવા અલ્ટિમેટમ | Ultimatum to vacate Anand city super marke…

8 months ago
હવામાન ખરાબ હોવાને કારણે રાહુલ ગાંધીનો જૂનાગઢ પ્રવાસ કેન્સલ, હવે આવતીકાલે આવશે | rahul gandhi junaga…

હવામાન ખરાબ હોવાને કારણે રાહુલ ગાંધીનો જૂનાગઢ પ્રવાસ કેન્સલ, હવે આવતીકાલે આવશે | rahul gandhi junaga…

6 months ago
પહલગામ હુમલામાં અમારે કોઈ લેવા દેવા નથી: જવાબદારી લેનારૂ આતંકી સંગઠન TRF ફરી ગયું | why trf retracte…

પહલગામ હુમલામાં અમારે કોઈ લેવા દેવા નથી: જવાબદારી લેનારૂ આતંકી સંગઠન TRF ફરી ગયું | why trf retracte…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

દંતેશ્વરના બેરોજગાર યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Unemployed youth from Danteshwar commits suicide

દંતેશ્વરના બેરોજગાર યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Unemployed youth from Danteshwar commits suicide

5 months ago
આણંદ શહેરની સુપર માર્કેટ 10 દિવસમાં ખાલી કરવા અલ્ટિમેટમ | Ultimatum to vacate Anand city super marke…

આણંદ શહેરની સુપર માર્કેટ 10 દિવસમાં ખાલી કરવા અલ્ટિમેટમ | Ultimatum to vacate Anand city super marke…

8 months ago
હવામાન ખરાબ હોવાને કારણે રાહુલ ગાંધીનો જૂનાગઢ પ્રવાસ કેન્સલ, હવે આવતીકાલે આવશે | rahul gandhi junaga…

હવામાન ખરાબ હોવાને કારણે રાહુલ ગાંધીનો જૂનાગઢ પ્રવાસ કેન્સલ, હવે આવતીકાલે આવશે | rahul gandhi junaga…

6 months ago
પહલગામ હુમલામાં અમારે કોઈ લેવા દેવા નથી: જવાબદારી લેનારૂ આતંકી સંગઠન TRF ફરી ગયું | why trf retracte…

પહલગામ હુમલામાં અમારે કોઈ લેવા દેવા નથી: જવાબદારી લેનારૂ આતંકી સંગઠન TRF ફરી ગયું | why trf retracte…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News