gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

હેલ્થ ટિપ્સ: ચાલવા માટે સવારે જવું જોઈએ કે સાંજે? જાણો બંને સમયના ફાયદા વિષે | morning or evening which is the best time to take walk check details here

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
July 15, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Best Time to Walk: સ્વસ્થ અને ફિટ જીવન માટે દરરોજ ચાલવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ચાલવાથી ડાયાબિટીસ, હાયપરટેન્શન અને હૃદય રોગ જેવી ઘણી ખરાબ લાઈફસ્ટાઈલને કારણે થતી બીમારીથી બચી શકાય છે. ચાલવાથી તમારા સ્વાસ્થ્ય તેમજ મૂડમાં સુધારો થાય છે, તણાવ ઓછો થાય છે અને વજન ઓછું થાય છે. નિયમિતપણે ચાલવું સ્વાસ્થ્ય માટે ફાય્દાકારક છે. જોકે, ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે ચાલવા માટે કયો સમય સારો છે, સવારે કે સાંજે? ચાલો જાણીએ કે મોર્નિંગ વોકના ફાયદા શું છે અને સાંજે ચાલવાના ફાયદા શું છે? વજન ઘટાડવા માટે ક્યારે ચાલવું સારું છે? ચાલવામાં સૌથી વધુ કેલરી ક્યારે બર્ન થાય છે?

મોર્નિંગ વોકના ફાયદા

મોર્નિંગ વોક એ દિવસની શરૂઆત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આ આદત તમારા જીવનને સ્વસ્થ બનાવે છે. સ્થૂળતા ઘટાડવા ઉપરાંત, સવારે ચાલવાથી શરીરમાં વધતી ઘણી બીમારીઓ દૂર કરવામાં મદદ મળે છે.

– મોર્નિંગ વોકનો પહેલો ફાયદો એ છે કે તે તમારા ચયાપચયને વધારે છે, જેનાથી ફેટ બર્ન કરવાનું સરળ બને છે.

– સવારે ચાલતી વખતે પેટ ખાલી રહે છે. આવી સ્થિતિમાં, શરીરમાં સંગ્રહિત કેલરી બર્ન કરવાનું સરળ બને છે.

– મોર્નિંગ વોક માનસિક સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે, તે તણાવ ઘટાડે છે.

– સવારે ચાલવાથી સ્નાયુઓ મજબૂત બને છે.

સાંજે ચાલવાના ફાયદા 

સાંજે ચાલવું એ એક સારી કસરત છે. તે તમારા આખા દિવસનો થાક દૂર કરે છે અને માઈન્ડ ફ્રેશ કરે છે. સાંજે ચાલવાથી વજન પણ ઘટે છે.

– સાંજે ચાલવાથી પાચન શક્તિ વધે છે. દિવસભર જે કંઈ ખાધું હોય તે સરળતાથી પચી જાય છે.

– સાંજે ચાલવાથી વધુ કેલરી બર્ન કરીને તમે દિવસભર લીધેલી કેલરીની માત્રાને સંતુલિત કરી શકે છે.

– ડાયાબિટીસના દર્દીએ સાંજે ચાલવું જોઈએ. આ બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

– જેમને અનિદ્રાની સમસ્યા હોય છે તેમના માટે પણ સાંજે ચાલવું ફાયદાકારક છે.

– દરરોજ ફક્ત 10 મિનિટ ચાલવાથી આખા દિવસનો થાક દૂર થઈ શકે છે. જે તણાવ ઘટે છે.

આ પણ વાંચો: મધમાં આ વસ્તુ મિક્સ કરીને ખાશો તો થશે ચમત્કારીક ફાયદા, બસ સમયનું ખાસ ધ્યાન રાખજો

મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક…બંનેમાંથી વધુ સારું શું છે?

મોર્નિંગ વોક ચયાપચયની ક્રિયા ઝડપી બને છે. તેમજ ભૂખને કંટ્રોલ કરી શકાય છે અને એનર્જી વધારવામાં પણ ફાયદાકારક છે. બીજી બાજુ, ઇવનિંગ વોક કેલરી બર્ન કરવામાં, પાચનમાં સુધારો કરવામાં અને સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. જો કે, ચાલવા માટેનો શ્રેષ્ઠ સમય સંપૂર્ણપણે તમારી દિનચર્યા પર આધાર રાખે છે. તેથી દિવસનો એવો સમય પસંદ કરો જ્યારે તમે લાંબા સમય સુધી અને દરરોજ ચાલી શકો. ઉપરાંત, યાદ રાખો કે સંતુલિત આહારને તમારી લાઈફસ્ટાઈલનો ભાગ બનાવો જેથી તમને ચાલવાનો મહત્તમ લાભ મળી શકે. જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે સવારે કે સાંજે ચાલી શકો છો.

(Disclaimer: અહી આપેલા સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી માટે છે અને તેને તબીબી સલાહ તરીકે ન લેવા. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

બાથરૂમ સાફ કર્યા પછી પણ આવે છે દુર્ગંધ? મોંઘા ફ્રેશનર છોડો, આજે જ બદલો 8 આદતો! | How to Get Rid of Bathroom Smell 8 Easy Effective Home Remedies

June 23, 2026
Lifestyle

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

June 22, 2026
Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Next Post
રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન: જાણો શું છે મામલો | Congress Rahul Gandhi De…

રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન: જાણો શું છે મામલો | Congress Rahul Gandhi De...

વિરાટ બજરંગ દળ જામનગરમાં મહિલા વિભાગના પ્રમુખ તરીકે પત્રકાર અમી ગજ્જરની કરાઈ નિમણૂક

વિરાટ બજરંગ દળ જામનગરમાં મહિલા વિભાગના પ્રમુખ તરીકે પત્રકાર અમી ગજ્જરની કરાઈ નિમણૂક

મંત્રી શિરસાટ, ધારાસભ્ય ગાયકવાડના કાંડ બાદ શિંદે આક્રમક ! કહ્યું, ‘કાર્યવાહી કરવા મજબૂર ન કરો’ | Mah…

મંત્રી શિરસાટ, ધારાસભ્ય ગાયકવાડના કાંડ બાદ શિંદે આક્રમક ! કહ્યું, ‘કાર્યવાહી કરવા મજબૂર ન કરો’ | Mah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025માં રાઈટસ ઈશ્યુ 28 વર્ષની ટોચે: 42 ભરણાંમાં રૂ. 43906 કરોડ ઊભા કરાયા | Rights issue in 2025 hits…

2025માં રાઈટસ ઈશ્યુ 28 વર્ષની ટોચે: 42 ભરણાંમાં રૂ. 43906 કરોડ ઊભા કરાયા | Rights issue in 2025 hits…

6 months ago
રૂપિયા ૧૦૦ના દરની બનાવટી ચલણી નોટો સાથે યુવકને ઝડપી લેવાયો | ahmedabad crime branch seized fake curr…

રૂપિયા ૧૦૦ના દરની બનાવટી ચલણી નોટો સાથે યુવકને ઝડપી લેવાયો | ahmedabad crime branch seized fake curr…

9 months ago
જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતા એક કન્સ્ટ્રકશનના ધંધાર્થી ઉપર સોનાના વેચાણના 10 લાખ રૂપિયાની લેતી …

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતા એક કન્સ્ટ્રકશનના ધંધાર્થી ઉપર સોનાના વેચાણના 10 લાખ રૂપિયાની લેતી …

7 months ago
અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ: યુપી સરકાર દ્વારા SITની રચના, IAS ઓફિસરના નેતૃત્વમાં તપાસ | Ayodhya …

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ: યુપી સરકાર દ્વારા SITની રચના, IAS ઓફિસરના નેતૃત્વમાં તપાસ | Ayodhya …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

2025માં રાઈટસ ઈશ્યુ 28 વર્ષની ટોચે: 42 ભરણાંમાં રૂ. 43906 કરોડ ઊભા કરાયા | Rights issue in 2025 hits…

2025માં રાઈટસ ઈશ્યુ 28 વર્ષની ટોચે: 42 ભરણાંમાં રૂ. 43906 કરોડ ઊભા કરાયા | Rights issue in 2025 hits…

6 months ago
રૂપિયા ૧૦૦ના દરની બનાવટી ચલણી નોટો સાથે યુવકને ઝડપી લેવાયો | ahmedabad crime branch seized fake curr…

રૂપિયા ૧૦૦ના દરની બનાવટી ચલણી નોટો સાથે યુવકને ઝડપી લેવાયો | ahmedabad crime branch seized fake curr…

9 months ago
જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતા એક કન્સ્ટ્રકશનના ધંધાર્થી ઉપર સોનાના વેચાણના 10 લાખ રૂપિયાની લેતી …

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતા એક કન્સ્ટ્રકશનના ધંધાર્થી ઉપર સોનાના વેચાણના 10 લાખ રૂપિયાની લેતી …

7 months ago
અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ: યુપી સરકાર દ્વારા SITની રચના, IAS ઓફિસરના નેતૃત્વમાં તપાસ | Ayodhya …

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ: યુપી સરકાર દ્વારા SITની રચના, IAS ઓફિસરના નેતૃત્વમાં તપાસ | Ayodhya …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News