અમદાવાદ,શનિવાર,6 સપ્ટેબર,2025
દસ દિવસથી ચાલતા ગણેશ મહોત્સવના અંતિમ દિવસ સુધી એટલે કે
અંનત ચતુર્દશીના દિવસે મોડી રાત સુધીમાં અલગ અલગ વિસ્તારમાં બનાવાયેલા ૪૯ કૃત્રિમ
વિસર્જન કુંડ ઉપર ભાવિકો દ્વારા ભગવાન ગણેશની નાની અને મોટી મૂર્તિ મળીને ૧૧
હજારથી વધુ મૂર્તિ વિસર્જિત કરી હતી. મોટી મૂર્તિના વિસર્જન માટે ક્રેઈનનો ઉપયોગ










