gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

1962ના યુદ્ધમાં 600 કિલો સોનું દાનમાં આપનારા મહારાણીની વસમી વિદાય, સ્વતંત્રતાના સંઘર્ષમાં પણ હતું યો…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in INDIA
0 0
0
1962ના યુદ્ધમાં 600 કિલો સોનું દાનમાં આપનારા મહારાણીની વસમી વિદાય, સ્વતંત્રતાના સંઘર્ષમાં પણ હતું યો…
1
VIEWS
Share on FacebookShare on Twitter


(IMAGE –  instagram /salhesh_usa)


Darbhanga Maharani Kamsundari Devi passed away: બિહારના દરભંગા રાજપરિવારના છેલ્લા મહારાણી કામસુંદરી દેવીનું 94 વર્ષની વયે નિધન થયું છે, જેના કારણે મિથિલાંચલ સહિત સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓ દરભંગાના ઐતિહાસિક કલ્યાણી નિવાસમાં અંતિમ શ્વાસ લીધા હતા. મહારાણી કામસુંદરી દેવી માત્ર એક રાજવી પરિવારના સભ્ય નહોતા, પરંતુ તેઓ ભારતની તે ગૌરવશાળી પરંપરાના પ્રતીક હતા જેણે દેશના સંકટ સમયે પોતાની તમામ સંપત્તિ ન્યોછાવર કરી દીધી હતી. તેમના નિધન સાથે દરભંગા રાજનો એક સુવર્ણ અને સેવાભાવી અધ્યાય સમાપ્ત થયો છે.

ભારત-ચીન યુદ્ધ સમયે રાષ્ટ્રરક્ષા માટે 600 કિલો સોનાનું દાન

દરભંગા રાજપરિવારનું નામ ભારતીય ઈતિહાસમાં 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન આપેલા અભૂતપૂર્વ દાન માટે સુવર્ણ અક્ષરે લખાયેલું છે. જ્યારે દેશે સંસાધનોની અછત અનુભવી ત્યારે દરભંગા રાજે આશરે 600 કિલો સોનું રાષ્ટ્રરક્ષા માટે દાન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે પોતાના ત્રણ ખાનગી વિમાન અને 90 એકરનું ખાનગી એરપોર્ટ પણ સરકારને સોંપી દીધું હતું, જ્યાં આજે આધુનિક દરભંગા એરપોર્ટ કાર્યરત છે. માત્ર યુદ્ધ જ નહીં, પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રારંભિક દિવસો અને મહાત્મા ગાંધીના આંદોલનોને આર્થિક ટેકો આપવામાં પણ આ પરિવારની ભૂમિકા નિર્ણાયક રહી હતી.

આ પણ વાંચો: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા

મધેશ્વરનાથ પરિસરમાં અંતિમ વિદાય

મહારાણી કામસુંદરી દેવી દરભંગા રિયાસતના અંતિમ શાસક મહારાજા કામેશ્વર સિંહના ત્રીજા પત્ની હતા. મહારાજાના નિધન બાદ તેમણે આખા પરિવારની વિરાસત અને સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કર્યું હતું. તેમનો અંતિમ સંસ્કાર દરભંગા રાજ પરિસરમાં આવેલા ‘મધેશ્વરનાથ પરિસર’માં પરંપરાગત વિધિ-વિધાન સાથે કરવામાં આવ્યો હતો. આ એ જ પવિત્ર સ્થળ છે જ્યાં દરભંગા રાજના પૂર્વજોના અંતિમ સંસ્કાર બાદ મંદિરો બનાવવામાં આવ્યા છે. મહારાણીના નિધન પર શોક વ્યક્ત કરતા પરિવારે જણાવ્યું કે તેમનું જીવન હંમેશા વૈભવ કરતા દેશસેવાને પ્રાધાન્ય આપવાની શીખ આપતું રહેશે.


1962ના યુદ્ધમાં 600 કિલો સોનું દાનમાં આપનારા મહારાણીની વસમી વિદાય, સ્વતંત્રતાના સંઘર્ષમાં પણ હતું યોગદાન 2 - image



G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે: આસામમાં PM મોદીનું સંબોધન | PM Modi In A…
INDIA

કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે: આસામમાં PM મોદીનું સંબોધન | PM Modi In A…

February 14, 2026
યોગી થઈને મુખ્યમંત્રી કેવી રીતે રહી શકો? શંકરાચાર્ય વિવાદ પર અવિમુક્તેશ્વરાનંદનો પલટવાર | shankarach…
INDIA

યોગી થઈને મુખ્યમંત્રી કેવી રીતે રહી શકો? શંકરાચાર્ય વિવાદ પર અવિમુક્તેશ્વરાનંદનો પલટવાર | shankarach…

February 14, 2026
CM યોગીએ દિલ્હીની સરખામણી ‘ગેસ ચેમ્બર’ સાથે કરી, કહ્યું- ‘તમે જશો તો શ્વાસ નહીં લઈ શકો…’ | Nationa…
INDIA

CM યોગીએ દિલ્હીની સરખામણી ‘ગેસ ચેમ્બર’ સાથે કરી, કહ્યું- ‘તમે જશો તો શ્વાસ નહીં લઈ શકો…’ | Nationa…

February 14, 2026
Next Post
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા | no trade talks sched…

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા | no trade talks sched...

સાવધાન: દાગીના ચમકાવવાના બહાને આવતા ‘ગઠિયાઓ’થી છેતરાતા નહીં, બોડેલીમાં નિવૃત શિક્ષક દંપતીને લાગ્યો 3…

સાવધાન: દાગીના ચમકાવવાના બહાને આવતા 'ગઠિયાઓ'થી છેતરાતા નહીં, બોડેલીમાં નિવૃત શિક્ષક દંપતીને લાગ્યો 3...

સુરત સિવિલની ઘોર બેદરકારી: વૃદ્ધનું મોતિયાનું ઓપરેશન કર્યું પણ લેન્સ નાખવાનું જ ભૂલી ગયા! તપાસમાં ભા…

સુરત સિવિલની ઘોર બેદરકારી: વૃદ્ધનું મોતિયાનું ઓપરેશન કર્યું પણ લેન્સ નાખવાનું જ ભૂલી ગયા! તપાસમાં ભા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ | Thousands of liters of water wasted due to a burst…

પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ | Thousands of liters of water wasted due to a burst…

1 month ago
વડોદરામાં ડ્રેનેજની કામગીરી માટે વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી સનસીટી સુધી માર્ગ બંધ, ડાયવર્ઝન આપ્યું …

વડોદરામાં ડ્રેનેજની કામગીરી માટે વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી સનસીટી સુધી માર્ગ બંધ, ડાયવર્ઝન આપ્યું …

1 month ago
ગોરખનાથ શિખરે પૂજારીએ જ તોડફોડ કરી મૂર્તિ ફેંકી દીધી હતી | The priest himself vandalized and threw t…

ગોરખનાથ શિખરે પૂજારીએ જ તોડફોડ કરી મૂર્તિ ફેંકી દીધી હતી | The priest himself vandalized and threw t…

4 months ago
Olympics 2036: ‘કોમનવેલ્થ ગેમ્સ બાદ અમદાવાદ 2036 ઓલિમ્પિક્સની યજમાની કરશે’, ગૃહમંત્રીનું મોટું નિવેદ…

Olympics 2036: ‘કોમનવેલ્થ ગેમ્સ બાદ અમદાવાદ 2036 ઓલિમ્પિક્સની યજમાની કરશે’, ગૃહમંત્રીનું મોટું નિવેદ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ | Thousands of liters of water wasted due to a burst…

પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ | Thousands of liters of water wasted due to a burst…

1 month ago
વડોદરામાં ડ્રેનેજની કામગીરી માટે વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી સનસીટી સુધી માર્ગ બંધ, ડાયવર્ઝન આપ્યું …

વડોદરામાં ડ્રેનેજની કામગીરી માટે વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી સનસીટી સુધી માર્ગ બંધ, ડાયવર્ઝન આપ્યું …

1 month ago
ગોરખનાથ શિખરે પૂજારીએ જ તોડફોડ કરી મૂર્તિ ફેંકી દીધી હતી | The priest himself vandalized and threw t…

ગોરખનાથ શિખરે પૂજારીએ જ તોડફોડ કરી મૂર્તિ ફેંકી દીધી હતી | The priest himself vandalized and threw t…

4 months ago
Olympics 2036: ‘કોમનવેલ્થ ગેમ્સ બાદ અમદાવાદ 2036 ઓલિમ્પિક્સની યજમાની કરશે’, ગૃહમંત્રીનું મોટું નિવેદ…

Olympics 2036: ‘કોમનવેલ્થ ગેમ્સ બાદ અમદાવાદ 2036 ઓલિમ્પિક્સની યજમાની કરશે’, ગૃહમંત્રીનું મોટું નિવેદ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News