gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજીના વંશજ ક્યાં રહે છે? જેમાં એક તો સાંસદ છે | Udayan Raje Bh…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in INDIA
0 0
0
મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજીના વંશજ ક્યાં રહે છે? જેમાં એક તો સાંસદ છે | Udayan Raje Bh…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Shivaji’s descendant Udayan Raje Bhosale: મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજે નાની ઉંમરે અનેક પડકારોનો સામનો કરી ઘણા યુદ્ધો લડ્યા હતા અને પોતાનું આખું જીવન ધર્મના રક્ષણ માટે સમર્પિત કરી દીધું હતું. શિવાજી મહારાજનું મૃત્યુ 3 એપ્રિલ 1680ના રોજ રાયગઢ કિલ્લામાં થયું હતું, પરંતુ તેમના વંશજો આજે પણ હયાત છે.

આ પણ વાંચો: ‘બટેંગે તો કટેંગે’ની વાતો કરનારા ‘સૌગાત એ મોદી’ વહેંચી રહ્યા છે, ઉદ્ધવના ભાજપ પર તીખા પ્રહાર

ઉદયન રાજે ભોંસલે શિવાજી મહારાજના વંશજ 

મહારાષ્ટ્રમાં રહેતા ઉદયન રાજે ભોંસલે શિવાજી મહારાજના વંશજ છે. તેમના પિતાનું નામ શ્રી પ્રતાપસિંહ મહારાજ ભોંસલે છે. ઉદયન રાજે ભોંસલે એક ભારતીય રાજકારણી છે જે મહારાષ્ટ્રની સતારા બેઠક પરથી સંસદ સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.

ઔરંગઝેબ લૂંટારો અને ચોર હતો, તેનો મહિમા ન ગાવો જોઈએ

ઉદયન રાજે ભોંસલે મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં રહે છે. તેમણે 20 નવેમ્બર 2003ના રોજ દમયંતિરાજે સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર અને એક પુત્રી છે. હાલમાં મુઘલ બાદશાહની મહિમાને લઈને ભાજપના સાંસદ ઉદયન રાજે ભોંસલે ભડક્યા હતા. તેમણે ઔરંગઝેબને લૂંટારો અને ચોર પણ કહ્યો. આ સાથે સરકારને મહાપુરુષો વિશે અયોગ્ય નિવેદનો આપનારાઓ સામે ખાસ કાયદો પસાર કરવા પણ વિનંતી કરી.

તે એક ચોર હતો, અને આ દેશને લૂંટવા આવ્યો હતો

મીડિયા સાથે વાત કરતાં ઉદયન રાજે ભોંસલેએ કહ્યું કે, ‘ઔરંગઝેબનો મહિમા ન કરવો જોઈએ. કારણ કે તે એક ચોર હતો જે આ દેશને લૂંટવા આવ્યો હતો. તો આવી સ્થિતિમાં તેમનો મહિમા શા માટે કરવામાં આવી રહ્યું છે?

આ પણ વાંચો: આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રાનું શેડ્યુલ જાહેર, જાગેશ્વર સાથે પાતાલ ભુવનેશ્વરના પણ થશે દર્શન

અયોગ્ય નિવેદનો આપનારાઓ સામે ખાસ કાયદો પસાર લાવવા વિનંતી

ઉદયન રાજે ભોંસલેએ સરકારને મહાપુરુષો વિશે અયોગ્ય નિવેદનો આપનારાઓ સામે ખાસ કાયદો પસાર કરવા પણ વિનંતી કરી. જેથી ફરી કોઈ છત્રપતિ શિવાજી મહારાજ વિરુદ્ધ કોઈ ખોટું નિવેદન આપવાની હિંમત ન કરે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ

July 1, 2025
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…
INDIA

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

June 6, 2025
‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…
INDIA

‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

June 6, 2025
Next Post
અમદાવાદના બાવળાની કેમિકલ કંપનીમાં મોટી દુર્ઘટના, ટેન્કમાં ઉતરેલા બે કર્મચારીઓના ગૂંગળામણથી મોત | two…

અમદાવાદના બાવળાની કેમિકલ કંપનીમાં મોટી દુર્ઘટના, ટેન્કમાં ઉતરેલા બે કર્મચારીઓના ગૂંગળામણથી મોત | two...

પંજાબ ભારતનું બીજું સૌથી વધુ દેવાદાર રાજ્ય બન્યું! જાણો પ્રત્યેક નાગરિક પર કેટલુ દેવું?

પંજાબ ભારતનું બીજું સૌથી વધુ દેવાદાર રાજ્ય બન્યું! જાણો પ્રત્યેક નાગરિક પર કેટલુ દેવું?

રસ્તા પર નમાજ બાદ મીટની દુકાનો મુદ્દે હંગામો… તહેવાર પહેલા દિલ્હીથી યુપી સુધી રાજકીય ગરમાવો

રસ્તા પર નમાજ બાદ મીટની દુકાનો મુદ્દે હંગામો... તહેવાર પહેલા દિલ્હીથી યુપી સુધી રાજકીય ગરમાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના પ્રતાપ નગર કદમની ચાલીમાં પાણી નહીં મળતા લોકોની હિજરત | People migrate due to lack of water …

વડોદરાના પ્રતાપ નગર કદમની ચાલીમાં પાણી નહીં મળતા લોકોની હિજરત | People migrate due to lack of water …

3 months ago
સિક્કિમ-મણિપુર જળબંબાકાર, 32થી વધુના મોત, 3300થી વધુ મકાનો ધરાશાયી | floods landslides north east ma…

સિક્કિમ-મણિપુર જળબંબાકાર, 32થી વધુના મોત, 3300થી વધુ મકાનો ધરાશાયી | floods landslides north east ma…

1 month ago
કોંગ્રેસનું અધિવેશન સત્તા નહીં પણ સેવા માટે, ભાજપ પ્રા.લિ.કંપની બની ગયો છે : ગેનીબેન ઠાકોરનું નિવેદન…

કોંગ્રેસનું અધિવેશન સત્તા નહીં પણ સેવા માટે, ભાજપ પ્રા.લિ.કંપની બની ગયો છે : ગેનીબેન ઠાકોરનું નિવેદન…

3 months ago
‘મુસ્લિમો વિરુદ્ધ નફરત ન ફેલાવો’, વિનય નરવાલના જન્મદિવસ પર તેમની પત્ની હિમાંશીએ અપીલ કરી | pahalgam …

‘મુસ્લિમો વિરુદ્ધ નફરત ન ફેલાવો’, વિનય નરવાલના જન્મદિવસ પર તેમની પત્ની હિમાંશીએ અપીલ કરી | pahalgam …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

વડોદરાના પ્રતાપ નગર કદમની ચાલીમાં પાણી નહીં મળતા લોકોની હિજરત | People migrate due to lack of water …

વડોદરાના પ્રતાપ નગર કદમની ચાલીમાં પાણી નહીં મળતા લોકોની હિજરત | People migrate due to lack of water …

3 months ago
સિક્કિમ-મણિપુર જળબંબાકાર, 32થી વધુના મોત, 3300થી વધુ મકાનો ધરાશાયી | floods landslides north east ma…

સિક્કિમ-મણિપુર જળબંબાકાર, 32થી વધુના મોત, 3300થી વધુ મકાનો ધરાશાયી | floods landslides north east ma…

1 month ago
કોંગ્રેસનું અધિવેશન સત્તા નહીં પણ સેવા માટે, ભાજપ પ્રા.લિ.કંપની બની ગયો છે : ગેનીબેન ઠાકોરનું નિવેદન…

કોંગ્રેસનું અધિવેશન સત્તા નહીં પણ સેવા માટે, ભાજપ પ્રા.લિ.કંપની બની ગયો છે : ગેનીબેન ઠાકોરનું નિવેદન…

3 months ago
‘મુસ્લિમો વિરુદ્ધ નફરત ન ફેલાવો’, વિનય નરવાલના જન્મદિવસ પર તેમની પત્ની હિમાંશીએ અપીલ કરી | pahalgam …

‘મુસ્લિમો વિરુદ્ધ નફરત ન ફેલાવો’, વિનય નરવાલના જન્મદિવસ પર તેમની પત્ની હિમાંશીએ અપીલ કરી | pahalgam …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News