gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમેરિકાએ લાદેનની કબર નહોતી બનવા દીધી..’, ઔરંગઝૈબની કબરના વિવાદમાં શિંદેનું મોટું નિવેદન | aurangzeb tomb row eknath shinde says america did not allow osama

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in INDIA
0 0
0
‘અમેરિકાએ લાદેનની કબર નહોતી બનવા દીધી..’, ઔરંગઝૈબની કબરના વિવાદમાં શિંદેનું મોટું નિવેદન | aurangzeb tomb row eknath shinde says america did not allow osama
1
VIEWS
Share on FacebookShare on Twitter


Eknath Shinde on Aurangzaib | મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબરને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ મોટું નિવેદન આપતા કહ્યું કે અમેરિકાએ પણ ઓસામા બિન લાદેનને તેની જમીન પર દફનાવવાની મંજૂરી આપી ન હતી અને કોઈપણ પ્રકારના મહિમામંડનથી બચવા તેનો મૃતદેહ દરિયામાં ફેંકી દીધો હતો.

શિંદેએ ઊઠાવ્યા સવાલ 

શિંદેએ નાગપુર હિંસા પર ગૃહને સંબોધતા વિધાન પરિષદમાં શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી વચ્ચે શિવસેના (UBT) ના નેતા અનિલ પરબ પર કટાક્ષ કર્યો હતો. એકનાથ શિંદેએ મુઘલ સમ્રાટ ઔરંગઝેબના મહિમામંડન પર સવાલ ઉઠાવ્યા જેમની કબર જમણેરી સંગઠનો વચ્ચે વિવાદનું કારણ બની ગઈ છે. હાલમાં આ કબરને હટાવવાની માગણીઓ થઇ રહી છે. 

ઔરંગઝૈબ મુદ્દે તાક્યું નિશાન 

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ તેમના ભાષણમાં કહ્યું, “ઓરંગઝેબ કોણ છે? આપણે શા માટે તેનું આપણા રાજ્યમાં મહિમામંડન થવા દેવું જોઈએ? તે આપણા ઈતિહાસ પર એક કલંક છે.” તેમણે કહ્યું કે મુઘલ બાદશાહે મરાઠા રાજા છત્રપતિ સંભાજીરાજેને ઈસ્લામ ધર્મ સ્વીકારવાનો વિકલ્પ આપ્યો હતો, પરંતુ તેમણે ઇનકાર કર્યો તો નિર્દયતાપૂર્વક તેમની હત્યા કરી દેવામાં આવી. 

કોંગ્રેસને પણ લપેટી 

એકનાથ શિંદેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના શાસનની સરખામણી ઔરંગઝેબના શાસન સાથે કરવા બદલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ હર્ષવર્ધન સપકલની ટીકા કરી હતી. તેમણે પૂછ્યું કે , “શું ફડણવીસે ક્યારેય કોઈને ત્રાસ આપ્યો છે જે રીતે ઔરંગઝેબે તેના દુશ્મનો સાથે કર્યું હતું?”

ઔરંગઝેબની વસિયતમાં શું છે?

છ પેઢીઓથી ઔરંગઝેબની કબરની સંભાળ રાખનાર અફરોઝ અહમદ કહે છે કે ઔરંગઝેબે તેમના પુત્ર આઝમ શાહને વસિયતનામું કર્યું હતું કે તેમની કબર તેમના ઉસ્તાદ સૂફી સંત હઝરત ઝૈનુદ્દીન શિરાઝીની દરગાહના પરિસર ખુલદાબાદમાં કાચી માટીથી બનાવવામાં આવે. તેમણે કહ્યું કે ઔરંગઝેબે કહ્યું હતું કે તેમની કબર પર કોઈ ગુંબજ કે કોઈ ઈમારત ન બનાવવામાં આવે. તે ગરીબોની કબરની જેમ જ બનાવવામાં આવે… ખુલ્લા આકાશ નીચે અને કાચી. આજે પણ તેમની કાચી કબર ખુલ્લા આકાશ નીચે છે. આ જ કારણ છે કે વરસાદના મહિનામાં ઔરંગઝેબની કબર ભીની થઈ જાય છે.


'અમેરિકાએ લાદેનની કબર નહોતી બનવા દીધી..', ઔરંગઝૈબની કબરના વિવાદમાં શિંદેનું મોટું નિવેદન 2 - image



rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…
INDIA

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…

May 13, 2026
ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …
INDIA

ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …

May 13, 2026
તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
INDIA

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

May 13, 2026
Next Post
ગુજરાત વિધાનસભા અને CMOના કર્મચારીઓને જ લઘુત્તમ વેતન નહીં, વિપક્ષે પસ્તાળ પાડી

ગુજરાત વિધાનસભા અને CMOના કર્મચારીઓને જ લઘુત્તમ વેતન નહીં, વિપક્ષે પસ્તાળ પાડી

વોટર આઈડી અને આધાર લિંક થશે : ચૂંટણી પંચ અને ગૃહમંત્રાલયની બેઠકમાં નિર્ણય

વોટર આઈડી અને આધાર લિંક થશે : ચૂંટણી પંચ અને ગૃહમંત્રાલયની બેઠકમાં નિર્ણય

મકતમપુરા વોર્ડના AIMIMનાં કોર્પોરેટરને ત્રીજુ સંતાન થતાં ગેરલાયક ઠેરવવા રજૂઆત કરાઈ

મકતમપુરા વોર્ડના AIMIMનાં કોર્પોરેટરને ત્રીજુ સંતાન થતાં ગેરલાયક ઠેરવવા રજૂઆત કરાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જન્મ તારીખ સુધારવા માટે માત્ર શાળાનું લિવિંગ સટફિકેટ પૂરતા પુરાવા નથી | School leaving certificate a…

જન્મ તારીખ સુધારવા માટે માત્ર શાળાનું લિવિંગ સટફિકેટ પૂરતા પુરાવા નથી | School leaving certificate a…

4 months ago
બુટલેગરના પૌત્રએ ફોર્ચ્યુનર કારથી ટક્કર મારતા યુવકનું મોત | Emon anuon a mano mwirin an a turutiw re…

બુટલેગરના પૌત્રએ ફોર્ચ્યુનર કારથી ટક્કર મારતા યુવકનું મોત | Emon anuon a mano mwirin an a turutiw re…

10 months ago
આંખનાં દાનને વેગ આપવા સરકારે ટ્રાન્સપ્લાન્ટેશનનાં નિયમો હળવા કર્યા

આંખનાં દાનને વેગ આપવા સરકારે ટ્રાન્સપ્લાન્ટેશનનાં નિયમો હળવા કર્યા

6 months ago
જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રખાઈ: અનેક દબાણો દૂર કરા…

જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રખાઈ: અનેક દબાણો દૂર કરા…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

જન્મ તારીખ સુધારવા માટે માત્ર શાળાનું લિવિંગ સટફિકેટ પૂરતા પુરાવા નથી | School leaving certificate a…

જન્મ તારીખ સુધારવા માટે માત્ર શાળાનું લિવિંગ સટફિકેટ પૂરતા પુરાવા નથી | School leaving certificate a…

4 months ago
બુટલેગરના પૌત્રએ ફોર્ચ્યુનર કારથી ટક્કર મારતા યુવકનું મોત | Emon anuon a mano mwirin an a turutiw re…

બુટલેગરના પૌત્રએ ફોર્ચ્યુનર કારથી ટક્કર મારતા યુવકનું મોત | Emon anuon a mano mwirin an a turutiw re…

10 months ago
આંખનાં દાનને વેગ આપવા સરકારે ટ્રાન્સપ્લાન્ટેશનનાં નિયમો હળવા કર્યા

આંખનાં દાનને વેગ આપવા સરકારે ટ્રાન્સપ્લાન્ટેશનનાં નિયમો હળવા કર્યા

6 months ago
જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રખાઈ: અનેક દબાણો દૂર કરા…

જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રખાઈ: અનેક દબાણો દૂર કરા…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News