gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડાના પથાપુરા, કલોલીને જોડતા રોડ પર સાબરમતીના પાણી ફરી વળ્યા | Sabarmati water overflows on the roa…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
ખેડાના પથાપુરા, કલોલીને જોડતા રોડ પર સાબરમતીના પાણી ફરી વળ્યા | Sabarmati water overflows on the roa…
0
VIEWS
Share on FacebookShare on Twitter



– નદીમાં પાણી છોડાતા ખેડાના ગ્રામ્ય વિસ્તારોને અસર

– 1 હજાર હેક્ટરમાં પાણી ઘૂસતા ખેડૂતોની હાલત કફોડી : વાહનવ્યવહાર ખોરવાયો : તંત્રએ લોકોને સાવચેત કર્યા

નડિયાદ : ખેડાના પથાપુરા અને કલોલીને જોડતા માર્ગ પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને સાબરમતી નદીમાં પાણીની ભારે આવક થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. પાણી ફક્ત રોડ પર જ નહીં, પરંતુ પથાપુરા અને કલોલી સીમ વિસ્તારના નીચાણવાળા ખેતરોમાં પણ પ્રવેશી ગયા છે.

સાબરમતી નદીના પાણી પથાપુરા અને કલોલી ગામોમાં અંદાજે ૧ હજારથી વધુ હેક્ટર જમીનમાં ઘૂસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જો સાબરમતી નદીની જળસપાટીમાં હજુ વધારો થશે, તો પાણી સીધા જ પથાપુરા ગામમાં પ્રવેશવાની શક્યતાના પગલે ગામમાં પૂરનું જોખમ વધી જશે. નદીના પાણી રોડ પર ફરી વળવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેક્ટર પર જ સવારી કરવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે. સ્થિતિને ધ્યાનમાં રાખી તંત્રએ લોકોને સાવચેત રહેવાની અને બિનજરૂરી અવરજવર ટાળવાની સૂચના આપી છે. 

પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી, સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છે.

જો ડેમમાંથી ૧ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવશે તો ખેડા તાલુકાના અંદાજે ૧૨ ગામોને તેની સીધી અસર થવાની સંભાવના છે. આ ગામોમાં નાની કલોલી, પથાપુરા, રસિકપુરા, ચિત્રાસર, ધરોડા જેવા ગામોનો સમાવેશ થાય છે. જ્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ખેડા પ્રાંત અધિકારી અને મામલતદારે સોમવારે પથાપુરા ગામમાં દોડી જઇ પ્રભાવિત સ્થળોની મુલાકાત લઈ સ્થળની સ્થિતિ ચકાસી હતી. 

નદીમાં વધુ પાણી છોડાય તો ગામ સંપર્ક વિહોણાની વર્ષોની સમસ્યા

બંને ગામના લોકોનું કહેવું છે કે, છેલ્લા ઘણા વર્ષોથી આ બંને ગામોમાં આવી પરિસ્થિતિ છે. જો સાબરમતીમાં પાણીની આવક થાય અથવા તો નદીમાં પાણી છોડવામાં આવે તો પથાપુરા, નાની કલોલી, રઢુ સહિતના ગામના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે. ઉપરાંત વધારે પાણી આવે તો ગામ તરફ પણ જાય છે અને ગામમાં પાણી પ્રવેશતા સંપર્ક વિહોણા થાય છે. ભૂતકાળમાં અનેક વખત આ પરિસ્થિતિ સર્જાઈ છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
Next Post
નવમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પોતાના સહપાઠીને છરી બતાવી ધમકી આપી | A ninth grade student threatened…

નવમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પોતાના સહપાઠીને છરી બતાવી ધમકી આપી | A ninth grade student threatened...

લોકલ રૃટ કેન્સલ કરાયા, મુસાફરોને હાલાકી વેઠવી પડશે | Local routes cancelled passengers will have to …

લોકલ રૃટ કેન્સલ કરાયા, મુસાફરોને હાલાકી વેઠવી પડશે | Local routes cancelled passengers will have to ...

તારાપુરના જીચકા ગામમાં તરછોડેલા નવજાતને સગીરાએ જન્મ આપ્યાનું ખૂલ્યું | that a minor girl gave birth …

તારાપુરના જીચકા ગામમાં તરછોડેલા નવજાતને સગીરાએ જન્મ આપ્યાનું ખૂલ્યું | that a minor girl gave birth ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …

6 months ago
આજે હરિયાળી- દર્શ અમાસે પિતૃ તર્પણ : પાર્વતી પૂજનઃ કાલથી શ્રાવણનો પ્રારંભ | Today is Hariyali Darsha…

આજે હરિયાળી- દર્શ અમાસે પિતૃ તર્પણ : પાર્વતી પૂજનઃ કાલથી શ્રાવણનો પ્રારંભ | Today is Hariyali Darsha…

1 year ago
‘આતંકીઓના મોત પર દુઃખ કેમ વ્યક્ત કર્યું…’ શશિ થરૂરે કોલંબિયાને તેમના જ ઘરમાં સંભળાવ્યું | why mour…

‘આતંકીઓના મોત પર દુઃખ કેમ વ્યક્ત કર્યું…’ શશિ થરૂરે કોલંબિયાને તેમના જ ઘરમાં સંભળાવ્યું | why mour…

1 year ago
યુવતીનો જીવ ગયો, કારણની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી : ટ્વિશા કેસમાં સુપ્રીમ | girl lost her life an impa…

યુવતીનો જીવ ગયો, કારણની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી : ટ્વિશા કેસમાં સુપ્રીમ | girl lost her life an impa…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …

6 months ago
આજે હરિયાળી- દર્શ અમાસે પિતૃ તર્પણ : પાર્વતી પૂજનઃ કાલથી શ્રાવણનો પ્રારંભ | Today is Hariyali Darsha…

આજે હરિયાળી- દર્શ અમાસે પિતૃ તર્પણ : પાર્વતી પૂજનઃ કાલથી શ્રાવણનો પ્રારંભ | Today is Hariyali Darsha…

1 year ago
‘આતંકીઓના મોત પર દુઃખ કેમ વ્યક્ત કર્યું…’ શશિ થરૂરે કોલંબિયાને તેમના જ ઘરમાં સંભળાવ્યું | why mour…

‘આતંકીઓના મોત પર દુઃખ કેમ વ્યક્ત કર્યું…’ શશિ થરૂરે કોલંબિયાને તેમના જ ઘરમાં સંભળાવ્યું | why mour…

1 year ago
યુવતીનો જીવ ગયો, કારણની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી : ટ્વિશા કેસમાં સુપ્રીમ | girl lost her life an impa…

યુવતીનો જીવ ગયો, કારણની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી : ટ્વિશા કેસમાં સુપ્રીમ | girl lost her life an impa…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News