gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મમતા બેનરજી લડી લેવાના મૂડમાં, કહ્યું- ‘જ્યાં સુધી જીવતી છું, ત્યાં સુધી કોઈનો મત અધિકાર નહીં છીનવાય…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in INDIA
0 0
0
મમતા બેનરજી લડી લેવાના મૂડમાં, કહ્યું- ‘જ્યાં સુધી જીવતી છું, ત્યાં સુધી કોઈનો મત અધિકાર નહીં છીનવાય…
0
VIEWS
Share on FacebookShare on Twitter



West Bengal Political News : ભારતના રાજકીય ક્ષેત્રમાં ચાલી રહેલો મતદાર યાદી સુધારણાનો વિવાદ હવે વધુ ઉગ્ર બની રહ્યો છે. બિહાર પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ મુદ્દા પર ખુલ્લેઆમ ચેતવણી આપી છે. કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખની એક રેલીમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ કોઈને પણ બંગાળના લોકોનો મતદાન અધિકાર છીનવી લેવા દેશે નહીં.

ભાજપ અને ચૂંટણી પંચ પર સીધા પ્રહારો

મમતા બેનરજી (CM Mamata Banerjee)એ ભાજપ (BJP) પર ગંભીર આરોપ મૂકતા કહ્યું કે, ‘ભાજપે મતદાર યાદીમાંથી નામો દૂર કરવાના ઈરાદાથી દેશભરમાંથી 500થી વધુ ટીમોને બંગાળમાં મોકલી છે. જ્યાં સુધી હું જીવંત છું, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમારા મતદાન અધિકારને છીનવી શકશે નહીં.’

તેમણે ચૂંટણી પંચ (Election Commission)ને પણ આડે હાથ લઈ રાજ્ય સરકારના અધિકારીઓને ધમકાવવાનો આરોપ મૂક્યો છે. તેમણે દાવો કર્યો કે ચૂંટણી પંચનો અધિકાર માત્ર ચૂંટણી દરમિયાનના ત્રણ મહિના પૂરતો જ છે, આખો વર્ષ નહીં.

VIDEO | Kolkata: West Bengal Chief Minister Mamata Banerjee addresses an event organised on the occasion of foundation day of Trinamool Chhatra Parishad (TMCP).

(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/cSVWsaI8VQ

— Press Trust of India (@PTI_News) August 28, 2025

આ પણ વાંચો : VIDEO : કર્ણાટકના મેંગલોરમાં મોટી દુર્ઘટના, બસ સ્ટેન્ડ સાથે બસ ટકરાતા 5ના મોત, 7ને ઈજા

મમતાએ બંગાળી ભાષા મુદ્દે પણ સાધ્યું નિશાન

તેમણે ભાજપ પર બંગાળીઓના ઈતિહાસ અને સ્વતંત્રતા સંગ્રામમાં ભજવેલી ભૂમિકાને ભૂલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે સવાલ કર્યો, જો બંગાળી ભાષા જ નથી, તો રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન કઈ ભાષામાં લખાયા છે? તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેઓ આ ભાષાઈ આતંકવાદને સહન નહીં કરે.

ભાજપ સરકાર દેશને લૂંટી રહી છે : મમતા બેનરજી

મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. તેમણે પોતાની સરકારની ‘લક્ષ્મી ભંડાર’ યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભાજપ પાસે ‘ભ્રષ્ટાચાર ભંડાર’ છે. ભાજપ સરકાર દેશને લૂંટી રહી છે.

આ પણ વાંચો : મનુષ્યો-પ્રાણીઓના જીવ લઈ લેતું પેરાસાઈટ ફેલાયું, મેક્સિકોમાં નોંધાયા 5000થી વધુ કેસ





G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…
INDIA

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…

February 15, 2026
જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…
INDIA

જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…

February 15, 2026
શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…
INDIA

શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…

February 15, 2026
Next Post
VIDEO: ભુજમાં વિદ્યાર્થિની અને યુવક પર છરીથી હુમલો, સંસ્કાર કોલેજના ગેટ બહાર બની ઘટના | Attack on Sa…

VIDEO: ભુજમાં વિદ્યાર્થિની અને યુવક પર છરીથી હુમલો, સંસ્કાર કોલેજના ગેટ બહાર બની ઘટના | Attack on Sa...

VIDEO: 50 કિલોગ્રામ બટાકામાંથી બનાવ્યા ‘અન્નદાતા ગણેશ’, વિસર્જન પછી ગરીબોને પ્રસાદ તરીકે અપાશે | Gan…

VIDEO: 50 કિલોગ્રામ બટાકામાંથી બનાવ્યા 'અન્નદાતા ગણેશ', વિસર્જન પછી ગરીબોને પ્રસાદ તરીકે અપાશે | Gan...

પહલગામ : આતંકીઓએ ‘બાયસરન ખીણ’માં જ કેમ હુમલો કર્યો? NIAએ કર્યો ખુલાસો | Pahalgam Terror Attack NIA B…

પહલગામ : આતંકીઓએ ‘બાયસરન ખીણ’માં જ કેમ હુમલો કર્યો? NIAએ કર્યો ખુલાસો | Pahalgam Terror Attack NIA B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે કાયદો બનશે, 8 સભ્યોની સમિતિ રચાઈ | gujarat new law to regu…

ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે કાયદો બનશે, 8 સભ્યોની સમિતિ રચાઈ | gujarat new law to regu…

5 months ago
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ભાજપ પર આકરા પ્રહારો | arvind kejriwal bhagwant mann …

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ભાજપ પર આકરા પ્રહારો | arvind kejriwal bhagwant mann …

7 months ago
વક્ફ બિલઃ ટેરિફ જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા અને બિહાર ચૂંટણીમાં લાભ મેળવવાનો ભાજપનો વ્યૂહ?

વક્ફ બિલઃ ટેરિફ જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા અને બિહાર ચૂંટણીમાં લાભ મેળવવાનો ભાજપનો વ્યૂહ?

11 months ago
આણંદમાં એક જ રાતમાં આગના ત્રણ બનાવ : 100 મરઘાના મોત | Three fire incidents in a single night in Anan…

આણંદમાં એક જ રાતમાં આગના ત્રણ બનાવ : 100 મરઘાના મોત | Three fire incidents in a single night in Anan…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે કાયદો બનશે, 8 સભ્યોની સમિતિ રચાઈ | gujarat new law to regu…

ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે કાયદો બનશે, 8 સભ્યોની સમિતિ રચાઈ | gujarat new law to regu…

5 months ago
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ભાજપ પર આકરા પ્રહારો | arvind kejriwal bhagwant mann …

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ભાજપ પર આકરા પ્રહારો | arvind kejriwal bhagwant mann …

7 months ago
વક્ફ બિલઃ ટેરિફ જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા અને બિહાર ચૂંટણીમાં લાભ મેળવવાનો ભાજપનો વ્યૂહ?

વક્ફ બિલઃ ટેરિફ જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા અને બિહાર ચૂંટણીમાં લાભ મેળવવાનો ભાજપનો વ્યૂહ?

11 months ago
આણંદમાં એક જ રાતમાં આગના ત્રણ બનાવ : 100 મરઘાના મોત | Three fire incidents in a single night in Anan…

આણંદમાં એક જ રાતમાં આગના ત્રણ બનાવ : 100 મરઘાના મોત | Three fire incidents in a single night in Anan…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News