gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ગણેશ વિસર્જન અને ઇદ નિમિત્તે ચાર દરવાજામાં પેરા મિલિટરી ફોર્સનું ફૂટ પેટ્રોલિંગઃ | para mi…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ગણેશ વિસર્જન અને ઇદ નિમિત્તે ચાર દરવાજામાં પેરા મિલિટરી ફોર્સનું ફૂટ પેટ્રોલિંગઃ | para mi…
0
VIEWS
Share on FacebookShare on Twitter


વડોદરાઃ વડોદરામાં ગણેશોત્સવ દરમિયાન કાંકરીચાળો કરી ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને શાંતિથી વિસર્જનયાત્રાઓ નીકળે તે માટે ચાર દરવાજા વિસ્તારમાં પેરા મિલિટરી ફોર્સની કંપનીઓ ખડકી દેવામાં આવી છે.

શહેરમાં ભારે ઉત્સાહભેર ગણેશોત્સવની ઉજવણી થઇ રહી છે તે દરમિયાન કાંકરીચાળો કરી અશાંતિ સર્જવાનો પ્રયાસ થતાં ગણેશ મંડળોમાં રોષની લાગણી વ્યાપી હતી.આ ઉપરાંત આગામી સમયમાં હિન્દુ-મુસ્લિમના તહેવારો આવી રહ્યા હોવાથી તેની શાંતિ પૂર્ણ રીતે ઉજવણી થાય તે હેતુથી પોલીસ કમિશનરે અર્ધ લશ્કરી દળોને તૈનાત કર્યા છે.

ચાર દરવાજા અને સંવેદનશીલ વિસ્તારોમાં એસઆરપીની ૯ કંપની,બોર્ડર સિક્યુરિટી ફોર્સ,સીઆરપીએફ અને રેપિડેક્શન ફોર્સની એક એક કંપનીઓ ઉતારવામાં આવી છે.આજે પોલીસ કમિશનર નરસિમ્હા કોમર અને ઉચ્ચ અધિકારીઓએ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી અર્ધ લશ્કરી દળોના અધિકારીઓને ભૌગોલિક સ્થિતિ તેમજ અન્ય માહિતીથી વાકેફ કર્યા હતા.

અર્ધ લશ્કરી દળોને કોઇ  પણ સ્થિતિને પહોંચી વળવા માટે ખૂલ્લી છૂટ આપવામાં આવી છે.જ્યારે,સ્થાનિક પોલીસને અસામાજિક તત્વોને રાઉન્ડઅપ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

પોલીસનું સાયબર પેટ્રોલિંગ,રાઉન્ડ ધ ક્લોક સોશ્યલ મીડિયા પર નજર રાખશે

વડોદરામાં ગણેશ વિસર્જન અને ઇદ નિમિત્તે ચાર દરવાજામાં પેરા મિલિટરી ફોર્સનું ફૂટ પેટ્રોલિંગઃ 2 - imageઆગામી ગણેશ વિસર્જન દરમિયાન ઉશ્કેરણીજનક માહોલ સર્જનારાઓ સામે પગલાં લેવા માટે પોલીસનું સાયબર પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.સાયબર સેલની ટીમો રાઉન્ડ ધ ક્લોક સોશ્યલ મીડિયા પર વાયરલ મેસેજો પર નજર રાખશે.ભૂતકાળમાં આવા મેસેજો વાયરલ કરનારાઓ સામે પગલાં પણ લેવામાં આવ્યા હતા.

શ્રીજી વિસર્જન યાત્રાઓ દરમિયાન આઠ ડ્રોન મારફતે વોચ

શહેરમાં છઠ્ઠા,સાતમા,નવમા તેમજ અગિયારમા દિવસે શ્રીજી વિસર્જન કરવામાં આવતું હોય છે.જેથી આ દરમિયાન કોઇ ઉશ્કેરણીજનક કૃત્ય ના થાય તે માટે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…
GUJARAT

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…

May 13, 2026
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …
GUJARAT

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …

May 13, 2026
સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…
GUJARAT

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

May 13, 2026
Next Post
તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ નજીક ગણેશજીના પંડાલ પર કાંકરીચાળો | attack on Ganeshji’s pandal near…

તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ નજીક ગણેશજીના પંડાલ પર કાંકરીચાળો | attack on Ganeshji's pandal near...

પોલીટેકનિક કોલેજ પાસે એસટી બસ પર વૃક્ષ પડતાં કાચ તૂટયા,ટ્રાફિક જામ | Tree falls on ST bus near Polyt…

પોલીટેકનિક કોલેજ પાસે એસટી બસ પર વૃક્ષ પડતાં કાચ તૂટયા,ટ્રાફિક જામ | Tree falls on ST bus near Polyt...

શ્રીજીની વિસર્જન યાત્રાના પગલે ચાર દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાશે | Following Shriji’s Visarj…

શ્રીજીની વિસર્જન યાત્રાના પગલે ચાર દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાશે | Following Shriji's Visarj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જયપુરમાં તણાવ: ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો-ઈન્ટરનેટ બંધ | internet suspe…

જયપુરમાં તણાવ: ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો-ઈન્ટરનેટ બંધ | internet suspe…

5 months ago
અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતનો વિવાદ, ધારાસભ્યએ વન વિભાગને જવાબદાર ઠેરવી ગંભીર સવાલો ઉઠાવ્યા…

અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતનો વિવાદ, ધારાસભ્યએ વન વિભાગને જવાબદાર ઠેરવી ગંભીર સવાલો ઉઠાવ્યા…

9 months ago
નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારની 661 કરોડની સંપત્તિ પર ઈડીનો કબજો | ED seizes Gandhi family asset…

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારની 661 કરોડની સંપત્તિ પર ઈડીનો કબજો | ED seizes Gandhi family asset…

1 year ago
RBIનો નવો નિયમ: મૃતકના ખાતામાંથી દસ્તાવેજ વગર પરિવારજનો 15 લાખ રૂપિયા ઉપાડી શકશે! જાણો વિગતવાર | RBI…

RBIનો નવો નિયમ: મૃતકના ખાતામાંથી દસ્તાવેજ વગર પરિવારજનો 15 લાખ રૂપિયા ઉપાડી શકશે! જાણો વિગતવાર | RBI…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

જયપુરમાં તણાવ: ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો-ઈન્ટરનેટ બંધ | internet suspe…

જયપુરમાં તણાવ: ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો-ઈન્ટરનેટ બંધ | internet suspe…

5 months ago
અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતનો વિવાદ, ધારાસભ્યએ વન વિભાગને જવાબદાર ઠેરવી ગંભીર સવાલો ઉઠાવ્યા…

અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતનો વિવાદ, ધારાસભ્યએ વન વિભાગને જવાબદાર ઠેરવી ગંભીર સવાલો ઉઠાવ્યા…

9 months ago
નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારની 661 કરોડની સંપત્તિ પર ઈડીનો કબજો | ED seizes Gandhi family asset…

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારની 661 કરોડની સંપત્તિ પર ઈડીનો કબજો | ED seizes Gandhi family asset…

1 year ago
RBIનો નવો નિયમ: મૃતકના ખાતામાંથી દસ્તાવેજ વગર પરિવારજનો 15 લાખ રૂપિયા ઉપાડી શકશે! જાણો વિગતવાર | RBI…

RBIનો નવો નિયમ: મૃતકના ખાતામાંથી દસ્તાવેજ વગર પરિવારજનો 15 લાખ રૂપિયા ઉપાડી શકશે! જાણો વિગતવાર | RBI…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News