
– નડિયાદના કેરીઆવી આનંદપુરા સીમમાં
– અકસ્માતે મોત કે આપઘાત : યુવકની ઓળખ માટે પોલીસની શોધખોળ
નડિયાદ : નડિયાદ તાલુકાના કેરીઆવી આનંદપુરા સીમમાંથી પસાર થતી મોટી નહેરમાંથી આજે સવારે યુવકની લાશ મળી આવી હતી. જાણ થતા નડિયાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
નડિયાદ તાલુકામાં કેરીયાવી ગામના આનંદપુરા સીમમાંથી મોટી નહેર પસાર થાય છે.










