વડાપ્રધાને ભાજપ કાર્યકર્તાઓને જવાબદારી સોંપી
યુપીએના સમયમાં એક લાખની ખરીદી પર ૨૫,૦૦૦ ટેક્સ લાગતો હતો જે હવે ઘટીને ૫૦૦૦ થયો
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ દરમિયાન તેમણે દિલ્હીમાં ભાજપ કાર્યકર્તાઓને વિશેષ જવાબદારી સોંપી હતી. તેમણે કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે તેમને જાગૃત રહેવાની જરૂર છે.