![]()
RBI Old Notes Exchange Guidelines : ભારતીય રિઝર્વ બેંક દ્વારા 2016માં નોટબંધી (Demonetization) બાદ અમાન્ય થયેલી રૂપિયા 500 અને રૂપિયા 1000ની ચલણી નોટોને બદલવા માટે નાગરિકોને એક છેલ્લી તક આપી છે.
નોટ બદલવા નવા નિયમ
આ નોટ બદલવાની પ્રક્રિયા ખૂબ જ કડક શરતોને આધીન રહેશે. નોટ બદલવા માંગતા નાગરિકોએ પોતે આ નોટો શા માટે રાખી છે તેનું કાયદેસર અને માન્ય કારણ આરબીઆઈને આપવું પડશે.
આ પણ વાંચો : સોનું સર્વોચ્ચ ટોચથી થયું રૂ. 10,700 સસ્તું, ચાંદીમાં પણ 35000નો જંગી ઘટાડો, જાણો કારણ
નોટો બદલવાનો સમયગાળો મર્યાદિત
નોટ બદલવા માટે નાગરિકોએ પોતાના ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા જેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે RBIની કચેરીઓનો સંપર્ક કરવો પડશે. આ નોટો બદલવાનો સમયગાળો મર્યાદિત રાખવામાં આવ્યો છે.










