gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદમાં 651 રેશનિંગની દુકાનોમાં 4 દિવસથી અનાજનું વિતરણ બંધ | Food distribution stopped in 651 ration…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
આણંદમાં 651 રેશનિંગની દુકાનોમાં 4 દિવસથી અનાજનું વિતરણ બંધ | Food distribution stopped in 651 ration…
1
VIEWS
Share on FacebookShare on Twitter



– વરસાદ બાદ ગરીબ પરિવારો રેશનિંગના અનાજથી વંચિત

– જિલ્લામાં 8 તાલુકાના 359 ગામમાં સસ્તુ અનાજ નહીં મળતા 6 લાખ લાભાર્થીની હાલત કફોડી

આણંદ : આણંદ જિલ્લાના ૮ તાલુકાઓમાં આવેલી ૬૫૧ જેટલી સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ વિવિધ માંગણીઓને લઈને હડતાલ ઉપર ઉતરી જતા છેલ્લા ૪ દિવસથી અનાજનું વિતરણ બંધ થઈ ગયું છે. કમોસમી વરસાદ બાદ રેસનિંગનું અનાજ ના મળતા આણંદ જિલ્લાના ૬ લાખથી વધુ લાભાર્થીઓની હાલત કફોડી બની છે. 

આણંદ જિલ્લા સસ્તા અનાજ એસોસિએશને જણાવ્યું હતું કે, રાજ્યભરના સસ્તા અનાજના વિતરકો દ્વારા ગેરેન્ટેડ કમિશન વધારવા, તકેદારી સમિતિનો ઠરાવ રદ કરવા, ઘટ ન કાપવી, રેશન ડીલરના ઈ-પ્રોફાઈલમાં ડીલરના પરિવાર સભ્યોને દાખલ કરવા, જથ્થો સમયસર મેળવવા, મેન્યુઅલ રેકર્ડ રજીસ્ટ્રર નહીં નિભાવવા, તપાસણીના

નામે ખોટી કનડગત બંધ કરવા સહિતના ૨૦ જેટલા મુદ્દા બાબતે સરકાર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાંથી ૧૧ મુદ્દા સરકારે માન્ય રાખ્યા છે. જ્યારે બાકીના પ્રશ્નો અંગે કોઈ લેખિતમાં જવાબ નહીં આપતા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશને હડતાલનું એલાન કર્યું છે. 

આણંદ જિલ્લામાં દુકાનના સંચાલકોએ ચલણ જ જનરેટ કર્યું નથી. સરકાર લેખિતમાં નહીં આપે તો વિતરણ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે 

આણંદ જિલ્લામાં રેસનિંગની દુકાનના ૬૫૧ જેટલા સંચાલકો દ્વારા નવેમ્બર માસનું ચલણ જનરેટ કરવામાં આવ્યું નથી. જેના પગલે દુકાનોમાં પુરવઠા તંત્ર દ્વારા અનાજ સહિતનો માલ પહોંચી શક્યો ના હોવાથી હવે રેશનકાર્ડ ધારકો ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

સરકાર સસ્તા અનાજની દુકાનના સંચાલકોને દર મહિને રૂા. ૨૦ હજાર આપે છે ત્યારે સંચાલકોનું કહેવું છે કે, દુકાન ભાડું, માણસોનો પગાર, લાઈટ બિલ સહિતના ખર્ચ કાઢતા કશું મળતું ન હોવાથી દુકાન ચલાવવા તૈયાર નથી. ત્યારે રૂા. ૩૦ હજાર પગાર આપવા માંગણી કરાઈ છે.

આણંદ જિલ્લામાં અનાજ વિતરણ ચાલુ હોવાનો પુરવઠા વિભાગનો દાવો

આણંદ જિલ્લામાં ૬૪૯ દુકાનદારોએ વિવિધ જણસીના ચલણ જનરેટ કરવા સાથે ૬૪૪ દુકાનદારોએ ચલણના નાણાં ભરપાઈ કર્યા છે. ત્યારે જિલ્લામાં ૯૫ ટકાથી વધુ ચલણ જનરેશન તથા પેમેન્ટ સંબંધિત કામગીરી પૂર્ણ થઈ છે. ઉપરાંત સરકારના ગોડાઉનો ખાતેથી ડી.એસ.ડી. (ડોર સ્ટેપ ડીલીવરી) મારફતે વાજબી ભાવની દુકાનોએ ૫૦ ટકા જેટલો જથ્થો પહોંચી ગયો છે. જિલ્લાના દુકાનદારોએ વિવિધ જણસીઓનું વિતરણ કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી હોવાનું પુરવઠા વિભાગની યાદીમાં જણાવ્યું છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
JUGAL HANSRAJ REUNITES WITH SHEKHAR KAPUR FOR MASOOM: THE NEXT GENERATION
GUJARAT

JUGAL HANSRAJ REUNITES WITH SHEKHAR KAPUR FOR MASOOM: THE NEXT GENERATION

August 9, 2026
નરોડામાં સમસ્ત ખંડેલવાલ પરિવાર દ્વારા ભવ્ય સુંદરકાંડનું આયોજન કરાયું
GUJARAT

નરોડામાં સમસ્ત ખંડેલવાલ પરિવાર દ્વારા ભવ્ય સુંદરકાંડનું આયોજન કરાયું

August 9, 2026
Next Post
મતદાર વેરિફિકેશનની પ્રક્રિયામાં શિક્ષકો BLO તરીકે ગેરહાજર રહેશે તો ધરપકડ વૉરન્ટ ઈશ્યૂ થશે | blo duty…

મતદાર વેરિફિકેશનની પ્રક્રિયામાં શિક્ષકો BLO તરીકે ગેરહાજર રહેશે તો ધરપકડ વૉરન્ટ ઈશ્યૂ થશે | blo duty...

અમદાવાદમાં ‘SIR’ ની કામગીરી શરૂ, જાણો જિલ્લાની વિધાનસભા બેઠક પ્રમાણે મતદાર-BLOની સંખ્યા | Ahmedabad …

અમદાવાદમાં 'SIR' ની કામગીરી શરૂ, જાણો જિલ્લાની વિધાનસભા બેઠક પ્રમાણે મતદાર-BLOની સંખ્યા | Ahmedabad ...

2025ના પ્રથમ અર્ધવાષક સમયગાળામાં ભારતીય નિકાસકારોનું સફળ વૈવિધ્યીકરણ | Successful diversification of…

2025ના પ્રથમ અર્ધવાષક સમયગાળામાં ભારતીય નિકાસકારોનું સફળ વૈવિધ્યીકરણ | Successful diversification of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ડુપ્લિકેટ નોટોનું ચલણઃ હાથીખાનાની કો ઓ બેન્કના ભરણામાંથી 500ના દરની 13 જાલી નોટ પકડાઇ | 13…

વડોદરામાં ડુપ્લિકેટ નોટોનું ચલણઃ હાથીખાનાની કો ઓ બેન્કના ભરણામાંથી 500ના દરની 13 જાલી નોટ પકડાઇ | 13…

1 year ago
દિર્ઘાયુ વ્યાસે સિંધી વેપારીને ધમકાવીને સાડા દશ લાખ રૂપિયા પડાવ્યા! | Dirghayu vyas duped money anf …

દિર્ઘાયુ વ્યાસે સિંધી વેપારીને ધમકાવીને સાડા દશ લાખ રૂપિયા પડાવ્યા! | Dirghayu vyas duped money anf …

10 months ago
આજે માતૃભાષા દિવસ: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં, સંસ્કૃત બોલનારા દેશમાં માંડ …

આજે માતૃભાષા દિવસ: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં, સંસ્કૃત બોલનારા દેશમાં માંડ …

6 months ago
વરસાદી ચેનલ બનાવવાના કામને લીધે વાઘોડિયા ચોકડીનો સિંગલ રસ્તો 15 દિવસ બંધ રહેશે | single road at Wagh…

વરસાદી ચેનલ બનાવવાના કામને લીધે વાઘોડિયા ચોકડીનો સિંગલ રસ્તો 15 દિવસ બંધ રહેશે | single road at Wagh…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

વડોદરામાં ડુપ્લિકેટ નોટોનું ચલણઃ હાથીખાનાની કો ઓ બેન્કના ભરણામાંથી 500ના દરની 13 જાલી નોટ પકડાઇ | 13…

વડોદરામાં ડુપ્લિકેટ નોટોનું ચલણઃ હાથીખાનાની કો ઓ બેન્કના ભરણામાંથી 500ના દરની 13 જાલી નોટ પકડાઇ | 13…

1 year ago
દિર્ઘાયુ વ્યાસે સિંધી વેપારીને ધમકાવીને સાડા દશ લાખ રૂપિયા પડાવ્યા! | Dirghayu vyas duped money anf …

દિર્ઘાયુ વ્યાસે સિંધી વેપારીને ધમકાવીને સાડા દશ લાખ રૂપિયા પડાવ્યા! | Dirghayu vyas duped money anf …

10 months ago
આજે માતૃભાષા દિવસ: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં, સંસ્કૃત બોલનારા દેશમાં માંડ …

આજે માતૃભાષા દિવસ: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં, સંસ્કૃત બોલનારા દેશમાં માંડ …

6 months ago
વરસાદી ચેનલ બનાવવાના કામને લીધે વાઘોડિયા ચોકડીનો સિંગલ રસ્તો 15 દિવસ બંધ રહેશે | single road at Wagh…

વરસાદી ચેનલ બનાવવાના કામને લીધે વાઘોડિયા ચોકડીનો સિંગલ રસ્તો 15 દિવસ બંધ રહેશે | single road at Wagh…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News