gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનના જોડાણની કામગીરીને લીધે પ્રજાને 4 ટાઈમ પાણી નહીં મળે | Due to…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનના જોડાણની કામગીરીને લીધે પ્રજાને 4 ટાઈમ પાણી નહીં મળે | Due to…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Vadodara Water Shortage : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન માથાના દુખાવા સમાન છે ત્યારે આજવા સરોવરથી નિમેટા સુધી પાણીની નવી લાઈન નાખવામાં આવી છે. આજવાથી નીકળતી હાલની પાણીની  લાઈન સાથે નવી મેનિફોલ્ડ મુકવાની કામગીરી કરવા માટે આજવા ઇન્ટેકવેલમાંથી પાણી પુરવઠો સંપૂર્ણ રીતે બંધ કરવાની જરૂરિયાત છે. જેથી શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાંચ લાખ જેટલા લોકોને આગામી તા.25મીએ સાંજે તથા તા.26ના બંને સમય સહિત તા.27મીએ તંત્ર દ્વારા પાણી આપી શકાશે નહીં. ઉપરાંત તા.27મીએ સાંજનું પાણી ઓછા પ્રેશર અને ઓછા સમય માટે આપવામાં આવશે. જેથી શટ ડાઉનની નક્કી થયેલી તારીખ અગાઉ જે તે વિસ્તારના રહીશોએ પાણીનો કરકસરથી ઉપયોગ કરવા તથા પાણીનો સંગ્રહ કરવા પાલિકા તંત્ર દ્વારા જણાવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, આજવા સરોવરથી વધુ પ્રમાણમાં પાણી આપી શકાય એ અંગે પાણી પુરવઠા શાખા દ્વારા આજવા સરોવરથી નિમેટા સુધી નાખવામાં આવેલી નવી 1524 મીમી વ્યાસની લાઈનના આજવા સરોવરમાંથી નીકળતી હાલની લાઈન સાથે જોડાણ કરવાની અને નવી મેનીફોલ્ડ મુકવાની કામગીરી કરવાની છે જેથી આ જોવાના મુખ્ય પ્રવાહમાંથી સંપૂર્ણ પાણીપુરવઠો બંધ કરવાની જરૂરિયાત છે. જેથી શહેરની પાણીગેટ ટાંકી નાલંદા ટાંકી ગાજરાવાડી ટાંકી બાપોદ ટાંકી અને સયાજીપુરા ટાંકી ખાતેથી તથા સંખેડા, દશા લાડ, મહેશનગર, સોમા તળાવ, દંતેશ્વર, મહાનગર તથા નંદ ગામ સહિત ઓનલાઇન બુસ્ટરોએથી આગામી તા.25, મંગળવારે સાંજે અને બીજા દિવસે તા.26, બુધવારે સવારે અને સાંજે બંને વખત તથા તા.27, ગુરુવારે પાણી આપવામાં આવશે નહીં. આ દિવસો દરમિયાન આજવા ટાંકી અને લાલબાગ ટાંકી ખાતેથી કાપથી પાણી આપવામાં આવશે. જ્યારે તા.27, ગુરુવારે સાંજના સમયથી તમામ ટાંકીઓ અને બુસ્ટરના વિસ્તારોમાં ઓછા પ્રેશરથી અને ઓછો સમય પાણી આપવામાં આવશે. આમ શટ ડાઉનની નક્કી થયેલી તારીખ કો અગાઉ આ વિસ્તારના સ્થાનિક રહીશોએ પાણીનો સંગ્રહ કરવા તથા પાણીનો ઉપયોગ કરકસરથી કરવા પાલિકા તંત્રના પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
Next Post
દિલ્હી વિસ્ફોટ કેસ : NIAએ જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી | Delhi Blast C…

દિલ્હી વિસ્ફોટ કેસ : NIAએ જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી | Delhi Blast C...

VIDEO: ’10 વર્ષે રોડ બન્યો એ પણ ખરાબ, ડામરનું લેયર હાથથી ઉખડ્યું…’, નસવાડીમાં કોન્ટ્રાક્ટર-અધિકારી…

VIDEO: '10 વર્ષે રોડ બન્યો એ પણ ખરાબ, ડામરનું લેયર હાથથી ઉખડ્યું...', નસવાડીમાં કોન્ટ્રાક્ટર-અધિકારી...

16 વખત કર્યા લગ્ન: વિવાહના બંધનને મજાક બનાવનાર લૂંટેરી દુલ્હન અને દલાલની મહેસાણામાં ધરપકડ | Mahesana…

16 વખત કર્યા લગ્ન: વિવાહના બંધનને મજાક બનાવનાર લૂંટેરી દુલ્હન અને દલાલની મહેસાણામાં ધરપકડ | Mahesana...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અર…

માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અર…

3 months ago
ઠાસરા તાલુકામાં ફરી વરસાદથી ડાંગરનો પાક ધોવાઇ ગયો | Paddy crop washed away by rain again in Thasra t…

ઠાસરા તાલુકામાં ફરી વરસાદથી ડાંગરનો પાક ધોવાઇ ગયો | Paddy crop washed away by rain again in Thasra t…

8 months ago
ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…

ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…

2 months ago
વડોદરાના તરસાલીમાં સખી મંડળની બહેનોએ 450થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા બનાવી | women of Sakhi Mand…

વડોદરાના તરસાલીમાં સખી મંડળની બહેનોએ 450થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા બનાવી | women of Sakhi Mand…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અર…

માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અર…

3 months ago
ઠાસરા તાલુકામાં ફરી વરસાદથી ડાંગરનો પાક ધોવાઇ ગયો | Paddy crop washed away by rain again in Thasra t…

ઠાસરા તાલુકામાં ફરી વરસાદથી ડાંગરનો પાક ધોવાઇ ગયો | Paddy crop washed away by rain again in Thasra t…

8 months ago
ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…

ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…

2 months ago
વડોદરાના તરસાલીમાં સખી મંડળની બહેનોએ 450થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા બનાવી | women of Sakhi Mand…

વડોદરાના તરસાલીમાં સખી મંડળની બહેનોએ 450થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા બનાવી | women of Sakhi Mand…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News