gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રામચરિત માનસ પંચમ વેદ છે :પુ.મોરારીબાપુ

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in GUJARAT
0 0
0
રામચરિત માનસ પંચમ વેદ છે :પુ.મોરારીબાપુ
0
VIEWS
Share on FacebookShare on Twitter


છઠ્ઠા દિવસની દિલ્હી રામકથામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાની હાજરી
દિલ્હી (તખુભાઈ સાંડસુર દ્વારા)
પ્રગતિ મેદાન ભારત મંડપમ ખાતે આયોજિત પૂ. મોરારિબાપુના વ્યાસાસને ગવાઇ રહેલી” માનસ સનાતન ધર્મ “રામ કથા આજે તા 22/1/26 ના છઠ્ઠા દિવસના સંવાદમાં પ્રવેશ પામીને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિરામ પામી હતી.

આજની કથામાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી માનનીય દિલ્હી મુખ્યમંત્રી સુશ્રી રેખા ગુપ્તાજી સાંસદ તથા દિલ્હી ભાજપના પૂર્વ પ્રમુખ મનોજ તિવારીજી અને કથાકારો પુંડરિક પંડિત મહારાજ તથા સૈનિકોના પ્રમુખશ્રી તથા અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા.

પૂજ્ય મોરારિબાપુ એ આજની કથામાં પોતાની વાણી મુખરિત કરતાં કહ્યું કે સાચે જ એ વાત સત્ય છે કે સનાતન ધર્મનો પાંચમો વેદ રામચરિત માનસ છે.સનાતનમાં શોર નહીં પરંતુ સ્વરૂપ સ્થાપિત થવું જોઈએ.પરમ ધર્મની વ્યાખ્યા સનાતનના પરિપેક્ષ્યમાં થવી જોઈએ. સનાતનના પ્રવાહનું નામ ગંગા, પર્વતનું નામ કૈલાશ, વૃક્ષનું નામ અક્ષય વટ, શીતલતાનું નામ ચંદ્ર, ઉર્જાનું નામ ભગવાન ભાસ્કર અને ગ્રંથનું નામ સનાતનમાં વેદ છે.

સનાતનની વ્યાખ્યામાં સત્ય પરમ ધર્મ છે, આપણાં ઈસ્ટનુ આજ્ઞા પાલન એ પણ પરમ ધર્મ અને આખરી વ્યક્તિ સુધી પહોંચવું તે પણ પરમ ધર્મ છે, જીવ ભૂતો સનાતન. વિજ્ઞાન વસ્તુ પર કામ કરે છે અને ધર્મ વ્યક્તિ પર કામ કરે છે.

મુખ્યમંત્રી શ્રી રેખા ગુપ્તાજીએ યમુનાજીના શુદ્ધિકરણ માટે બાપુએ ઇગિંત કરેલી આજ્ઞાને સ્વીકારી લેતા કહ્યું કે મારી એક એક એક ક્ષણ આ ચિંતામાં જઈ રહી છે. હું તે માટે બધું જ કરવા પ્રયત્ન કરીશ. પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથજી એ કહ્યું કે મેં જ્યારે પદ સ્વીકાર્યું ત્યારે બાપુ એ જણાવ્યા મુજબના ચાર મતો પૈકી મેં પ્રથમ મત એટલે કે સાધુમત એ સ્વીકાર્યો હતો.તેમાં મુખ્ય મત પૂજ્ય મોરારિબાપુનો હતો.આગામી દિવસોમાં એ મારી આત્મકથામાં પણ જોવા મળશે.

આ ઉપરાંત પુ.પુડંરિક મહારાજ અને અન્ય મહાનુભાવો એ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. યવતમાલ કથાના યજમાન શ્રી વિજય દર્ડાજી કે જે ખ્યાતનામ મરાઠી દૈનિક લોકમતના ચેરમેન છે તેઓએ આજે પોતાની રામકથાનું એક પુસ્તક “રામ રસાયણ” વ્યાસપીઠને અર્પણ કર્યું હતું. શ્રી જયદેવભાઈ માંકડ દ્વારા સંપાદિત પૂજ્ય બાપુની રામકથાની દ્રષ્ટાંત કથાઓનું પુસ્તક હિન્દીમાં પ્રકાશન” દ્રષ્ટાંત કી દીપમાલા” વ્યાસપીઠને અર્પણ થઈને લોકાર્પિત થયું.શ્રી નિતીન વડગામમાં સંપાદિત રામકથા” રામ યાત્રા”નું પુસ્તક પુષ્પ પણ આજે વ્યાસપીઠને અર્પણ થયું એમ કુલ મળીને ત્રણ પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આચાર્ય પુ.લોકેશ મુનિજી કે જે જૈન પરંપરાના સાધુ હોવા છતાં માનસ સનાતન ધર્મ રામકથાના આધારે તેઓએ પોતાનું નામ બદલીને હવે લોકેશ શ્રી આચાર્ય લોકેશ સનાતની જાહેર કર્યું છે.બાપુના વિનયના કારણે તેમણે અહિંસા વિશ્વભારતી સંસ્થાના શુભ હેતુ મળતી ધન રાશી સ્વીકારવાનો પણ સંકલ્પ જાહેર કર્યો અને આજે તેમાં રૂપિયા બે કરોડની ધન રાશિ પ્રાપ્ત થઈ.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…
GUJARAT

સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…

May 13, 2026
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, IPL પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાય…
GUJARAT

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, IPL પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાય…

May 13, 2026
અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | …
GUJARAT

અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | …

May 13, 2026
Next Post
NDPS ના ગુનામાં સંડોવી દેવાના ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરી 2ની ધરપકડ કરતી અમદાવાદ વાડજ પોલીસ

NDPS ના ગુનામાં સંડોવી દેવાના ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરી 2ની ધરપકડ કરતી અમદાવાદ વાડજ પોલીસ

જામનગર એરપોર્ટને CSI Round-II 2025માં દેશભરમાં ચોથો અને ગુજરાતમાં મળ્યો દ્વિતીય ક્રમ

જામનગર એરપોર્ટને CSI Round-II 2025માં દેશભરમાં ચોથો અને ગુજરાતમાં મળ્યો દ્વિતીય ક્રમ

“સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ”ના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસ…

“સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ”ના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરોમાં સાવચેતી વચ્ચે સેન્સેક્સ 252 પોઈન્ટ ઘટીને 77018 | Sensex falls 252 points to 77018 amid cauti…

શેરોમાં સાવચેતી વચ્ચે સેન્સેક્સ 252 પોઈન્ટ ઘટીને 77018 | Sensex falls 252 points to 77018 amid cauti…

1 week ago
બાયોકેમેસ્ટ્રી વિભાગના સ્થાપક પ્રો.સી વી રામક્રિષ્નનના નામે સીવીઆર ચેરની સ્થાપના | c v ramkrishnan c…

બાયોકેમેસ્ટ્રી વિભાગના સ્થાપક પ્રો.સી વી રામક્રિષ્નનના નામે સીવીઆર ચેરની સ્થાપના | c v ramkrishnan c…

4 months ago
અમદાવાદ સોનુ રૂ.1,21,000ને પાર, ચાંદી પણ નવી ટોચે પહોંચી | Ahmedabad gold crosses Rs 1 21 000 silver…

અમદાવાદ સોનુ રૂ.1,21,000ને પાર, ચાંદી પણ નવી ટોચે પહોંચી | Ahmedabad gold crosses Rs 1 21 000 silver…

7 months ago
આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation’s t…

આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation’s t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

શેરોમાં સાવચેતી વચ્ચે સેન્સેક્સ 252 પોઈન્ટ ઘટીને 77018 | Sensex falls 252 points to 77018 amid cauti…

શેરોમાં સાવચેતી વચ્ચે સેન્સેક્સ 252 પોઈન્ટ ઘટીને 77018 | Sensex falls 252 points to 77018 amid cauti…

1 week ago
બાયોકેમેસ્ટ્રી વિભાગના સ્થાપક પ્રો.સી વી રામક્રિષ્નનના નામે સીવીઆર ચેરની સ્થાપના | c v ramkrishnan c…

બાયોકેમેસ્ટ્રી વિભાગના સ્થાપક પ્રો.સી વી રામક્રિષ્નનના નામે સીવીઆર ચેરની સ્થાપના | c v ramkrishnan c…

4 months ago
અમદાવાદ સોનુ રૂ.1,21,000ને પાર, ચાંદી પણ નવી ટોચે પહોંચી | Ahmedabad gold crosses Rs 1 21 000 silver…

અમદાવાદ સોનુ રૂ.1,21,000ને પાર, ચાંદી પણ નવી ટોચે પહોંચી | Ahmedabad gold crosses Rs 1 21 000 silver…

7 months ago
આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation’s t…

આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation’s t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News