gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા જયંતી પૂર્વે માં રેવા ‘જળવિહોણી’: શું ભક્તો પથ્થરો વચ્ચે આસ્થાની ડૂબકી લગાવશે? પાણી છોડવા સાધ…

G METRO NEWS by G METRO NEWS
January 24, 2026
in GUJARAT
0 0
0
નર્મદા જયંતી પૂર્વે માં રેવા ‘જળવિહોણી’: શું ભક્તો પથ્થરો વચ્ચે આસ્થાની ડૂબકી લગાવશે? પાણી છોડવા સાધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Narmada River: આગામી 25મી જાન્યુઆરીએ નર્મદા જયંતીનો પવિત્ર મહોત્સવ છે, પરંતુ તે પૂર્વે જ નર્મદા નદીની સ્થિતિ જોઈને શ્રદ્ધાળુઓ અને પરિક્રમાવાસીઓમાં ભારે રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. ગરુડેશ્વરથી લઈને પોઈચા સુધી નર્મદા નદીમાં પાણીના સ્તર અત્યંત નીચે જતા નદી હાલ ‘પથરાળ વિસ્તાર’ સમાન ભાસી રહી છે. આ ગંભીર સ્થિતિને જોતા નર્મદા જિલ્લા સંત સમિતિએ પ્રશાસન પાસે તુરંત પાણી છોડવાની માંગ કરી છે.

‘દર્શન માત્રથી પવિત્ર કરતી નદી આજે પોતે જ તરસ્યા જેવી’

નર્મદા સંત સમિતિના મંત્રી અને જાણીતા પરિક્રમાવાસી સદાનંદ મહારાજે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ‘શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગંગામાં સ્નાન અને યમુનાના પાનથી જે પુણ્ય મળે છે, તે નર્મદાજીના માત્ર દર્શનથી પ્રાપ્ત થાય છે. વિશ્વની આ એકમાત્ર નદી છે જેની પરિક્રમા થાય છે. પરંતુ દુઃખની વાત એ છે કે હજુ ઉનાળાની શરૂઆત પણ થઈ નથી ત્યાં માં નર્મદાનું આ સ્વરૂપ ભક્તોની લાગણી દુભાવી રહ્યું છે. નર્મદા જયંતીના પવિત્ર દિવસે જો નર્મદા મૈયામાં પાણી જ નહીં હોય તો ભક્તો ક્યાં સ્નાન કરશે? પ્રશાસનને અમારી વિનંતી છે કે આસ્થાનો આદર કરી ડેમમાંથી પાણી છોડવામાં આવે.’

આ પણ વાંચો: અમદાવાદીઓ સાવધાન! જાહેર રોડ પર શ્વાનને ખવડાવ્યું તો થશે દંડ, AMCએ નક્કી કર્યા 100 ‘ફિડિંગ સ્પોટ’

નર્મદા જયંતીએ સ્નાન માટે પાણીની તાતી જરૂરિયાત

25મી જાન્યુઆરીના રોજ નર્મદા જયંતીના દિવસે હજારો શ્રદ્ધાળુઓ નદીમાં આસ્થાની ડૂબકી લગાવવા આવતા હોય છે. ગરુડેશ્વર બ્રિજથી પોઈચા સુધીના પટમાં પાણી સુકાઈ જવાથી પવિત્ર સ્નાન કરવું પણ મુશ્કેલ બન્યું છે. સંતોની માંગ છે કે, ‘નર્મદા જયંતીની પૂર્વ સંધ્યા સુધીમાં નર્મદા ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવે. નદીના વહેણને જીવંત રાખવામાં આવે જેથી પરિક્રમાવાસીઓને મુશ્કેલી ન પડે. ધાર્મિક મહત્ત્વ ધરાવતા આરે અને ઘાટ પર ભક્તો વિધિવત પૂજા-અર્ચના કરી શકે તેટલું જળસ્તર જાળવવામાં આવે.’

સંતોની પ્રશાસનને અપીલ

સદાનંદ મહારાજ અને અન્ય સાધુ-સંતોએ રાજ્ય સરકાર અને નર્મદા નિગમ પ્રશાસનને ભાવુક અપીલ કરી છે કે, કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન નર્મદા જયંતીના ઉત્સવમાં ભંગ ન પડે તે માટે ત્વરિત નિર્ણય લેવામાં આવે. જો સમયસર પાણી છોડવામાં નહીં આવે તો ભક્તોમાં ભારે અસંતોષ ફેલાવાની શક્યતા છે.





G METRO NEWS

G METRO NEWS

Related Posts

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…
GUJARAT

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…

February 13, 2026
અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…
GUJARAT

અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…

February 13, 2026
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…
GUJARAT

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…

February 13, 2026
Next Post
અમદાવાદીઓ સાવધાન! જાહેર રોડ પર શ્વાનને ખવડાવ્યું તો થશે દંડ, AMCએ નક્કી કર્યા 100 ‘ફિડિંગ સ્પોટ’ | A…

અમદાવાદીઓ સાવધાન! જાહેર રોડ પર શ્વાનને ખવડાવ્યું તો થશે દંડ, AMCએ નક્કી કર્યા 100 'ફિડિંગ સ્પોટ' | A...

ગુજરાતમાં SIR મુદ્દે રાજકીય ‘ગજગ્રાહ’: 2002માં નામ ઉમેરવાનો ટ્રેન્ડ, તો અત્યારે ‘નામ કમી’ની બબાલ! RT…

ગુજરાતમાં SIR મુદ્દે રાજકીય 'ગજગ્રાહ': 2002માં નામ ઉમેરવાનો ટ્રેન્ડ, તો અત્યારે 'નામ કમી'ની બબાલ! RT...

બીસીએને રાહત ચેક બાઉન્સ કેસમાં આરોપીની નિર્દોષતા સામે અપીલનો માર્ગ ખુલ્લો : 233 દિવસની વિલંબ માફી અર…

બીસીએને રાહત ચેક બાઉન્સ કેસમાં આરોપીની નિર્દોષતા સામે અપીલનો માર્ગ ખુલ્લો : 233 દિવસની વિલંબ માફી અર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં ઉથલપાથલની અટકળો! ડેપ્યુટી CMએ કહ્યું- તમામ 140 ધારાસભ્યો મારા | DK Shiva…

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં ઉથલપાથલની અટકળો! ડેપ્યુટી CMએ કહ્યું- તમામ 140 ધારાસભ્યો મારા | DK Shiva…

3 months ago
નિશિકાંત દુબેના નિવેદન પર દિગ્વિજય સિંહનો મોટો દાવો, કહ્યું- ‘મંત્રી બનવા માટે હિન્દુ-મુસ્લિમ’ | con…

નિશિકાંત દુબેના નિવેદન પર દિગ્વિજય સિંહનો મોટો દાવો, કહ્યું- ‘મંત્રી બનવા માટે હિન્દુ-મુસ્લિમ’ | con…

10 months ago
તેજ પ્રતાપે ભાઈ તેજસ્વી યાદવને ફેંક્યો પડકાર, કહ્યું- ‘મારી જેવું કરી બતાવો પછી જ અર્જૂન માનીશ’ | Te…

તેજ પ્રતાપે ભાઈ તેજસ્વી યાદવને ફેંક્યો પડકાર, કહ્યું- ‘મારી જેવું કરી બતાવો પછી જ અર્જૂન માનીશ’ | Te…

7 months ago
ફોટોગ્રાફી એ ફોટોગ્રાફરનાં મનથી લઈને હૃદય સુધીની બાયોગ્રાફી | Photography is a biography from the ph…

ફોટોગ્રાફી એ ફોટોગ્રાફરનાં મનથી લઈને હૃદય સુધીની બાયોગ્રાફી | Photography is a biography from the ph…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં ઉથલપાથલની અટકળો! ડેપ્યુટી CMએ કહ્યું- તમામ 140 ધારાસભ્યો મારા | DK Shiva…

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં ઉથલપાથલની અટકળો! ડેપ્યુટી CMએ કહ્યું- તમામ 140 ધારાસભ્યો મારા | DK Shiva…

3 months ago
નિશિકાંત દુબેના નિવેદન પર દિગ્વિજય સિંહનો મોટો દાવો, કહ્યું- ‘મંત્રી બનવા માટે હિન્દુ-મુસ્લિમ’ | con…

નિશિકાંત દુબેના નિવેદન પર દિગ્વિજય સિંહનો મોટો દાવો, કહ્યું- ‘મંત્રી બનવા માટે હિન્દુ-મુસ્લિમ’ | con…

10 months ago
તેજ પ્રતાપે ભાઈ તેજસ્વી યાદવને ફેંક્યો પડકાર, કહ્યું- ‘મારી જેવું કરી બતાવો પછી જ અર્જૂન માનીશ’ | Te…

તેજ પ્રતાપે ભાઈ તેજસ્વી યાદવને ફેંક્યો પડકાર, કહ્યું- ‘મારી જેવું કરી બતાવો પછી જ અર્જૂન માનીશ’ | Te…

7 months ago
ફોટોગ્રાફી એ ફોટોગ્રાફરનાં મનથી લઈને હૃદય સુધીની બાયોગ્રાફી | Photography is a biography from the ph…

ફોટોગ્રાફી એ ફોટોગ્રાફરનાં મનથી લઈને હૃદય સુધીની બાયોગ્રાફી | Photography is a biography from the ph…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News