અમદાવાદ, શુક્રવાર
નારાયણપુરામાં રહેતી મહિલાએ કારંજ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે અમદાવાદના સ્થાપના દિવસે લાલદરવાજા ભદ્દકાળી માતાની નગર યાત્રા હોવાથી મહિલા તેમના જેઠાણી ભદ્દકાળી મંદિરે દર્નશ કરવા માટે આવ્યા હતા. આ સમયે અજાણી વ્યક્તિએ ભીડનો લાભ લઇને મહિલાના ગળામાંથી રૃા. ૧.૩૫ લાખની કિંમતની સોનાની ચેઇન તોડી લીધી હતી
મહિલાના ગળામાંથી રૃા. ૧.










