gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતના દરિયાઈ અને વેપાર વીમા ક્ષેત્ર પર જોખમ, પ્રીમિયમ વધવાની શક્યતા | Risks to India’s marine and t…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2025
in Business
0 0
0
ભારતના દરિયાઈ અને વેપાર વીમા ક્ષેત્ર પર જોખમ, પ્રીમિયમ વધવાની શક્યતા | Risks to India’s marine and t…
0
VIEWS
Share on FacebookShare on Twitter



નવી દિલ્હી : યુ.એસ. દ્વારા ભારત પર લાદવામાં આવેલ પારસ્પરિક ટેરિફથી દેશમાં દરિયાઈ અને વેપાર જોખમ વીમાને અસર થવાની સંભાવના છે. તેનાથી વીમા દરમાં વધારો થઈ શકે છે. નિષ્ણાતોના મતે, યુએસ સરકારે ભારતને વાટાઘાટો માટે સમય આપતા આ ટેરિફને ૯૦ દિવસ માટે મુલતવી રાખ્યું છે.

એપ્રિલ પ્રારંભે , યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી યુએસમાં નિકાસ કરવામાં આવતા માલ પર ૨૬ ટકા પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી હતી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ ટેરિફ ભારત દ્વારા યુએસ આયાત પર લાદવામાં આવેલા ૫૨ ટકા ટેરિફના જવાબમાં છે. જો કે, ૧૧ એપ્રિલે, ટ્રમ્પે વાટાઘાટો માટે પરવાનગી આપવા માટે ભારત સહિત ઘણા દેશો પર આ ટેરિફ ૯૦ દિવસ માટે મુલતવી રાખ્યા હતા. આ સમયગાળા દરમિયાન, ચીન સિવાયના તમામ ભાગીદાર દેશો પર વધારાના ૧૦ ટકા આયાત ટેરિફ લાગુ થશે.

ઉદ્યોગ નિષ્ણાતોના મતે જો ભારતીય સામાન પર ૨૬ ટકા ટેરિફ લાદવામાં આવે તો તે દેશના દરિયાઈ અને વેપાર જોખમ વીમા પર દબાણ લાવશે.

વીમા કંપનીના સુત્રોએ જણાવ્યું હતું કે, યુએસમાં નિકાસ કરવામાં આવતા માલ પર ટેરિફની કેટલીક આડકતરી અસર પડશે. વીમો માલના મૂલ્યને આવરી લે છે, અને જો ટેરિફને કારણે માલનું મૂલ્ય વધે છે, તો મરીન કાર્ગો વીમા પ્રીમિયમમાં પણ વધારો થશે. દાવાઓ માટે ચૂકવવામાં આવતી રકમ, જો મરિન ટેરિફના અમલીકરણમાં વધારો થવાની સંભાવના છે. 

સરકારી ડેટા અનુસાર, ભારતની મર્ચેન્ડાઇઝ નિકાસનું કુલ મૂલ્ય ૨૦૨૪-૨૫ (એપ્રિલ-માર્ચ)માં ૦.૦૮ ટકા વધીને ૪૩૭.૪૨ બિલિયન ડોલર થયું છે, જે ૨૦૨૩-૨૪માં ૪૩૭.૦૭ બિલિયન ડોલર હતું.

ટેરિફની સંભવિત અસર વિશે બોલતા, એક વીમા નિષ્ણાતે જણાવ્યું હતું કે નિકાસકારોએ વૈકલ્પિક બજારો શોધવાની જરૂર પડી શકે છે, જે તેમના ઉત્પાદનો માટે પ્રમાણમાં અસ્થિર હોઈ શકે છે. તેનાથી સમય અને મહેનત વધશે અને જોખમ પણ વધારે રહેશે. આ કારણોસર, વીમા નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે વીમાની માંગ વધશે અને દાવાઓ વધશે.

જે ક્ષેત્રોની નિકાસ મુખ્યત્વે યુએસ માંગ પર આધારિત છે તેઓ માર્જિન દબાણ, રોકડ પ્રવાહની અછત અને સંભવિત ડિફોલ્ટનો સામનો કરી શકે છે. આનાથી ટ્રેડ ક્રેડિટ વીમા કંપનીઓ માટે જોખમ વધશે, કારણ કે વિલંબથી દાવાઓમાં વધારો થઈ શકે છે. જો દાવાઓ વિદેશી ચલણમાં ચૂકવવામાં આવે છે, તો રૂપિયાના અવમૂલ્યનથી નુકસાનનું પ્રમાણ વધશે. 



Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…

July 6, 2025
Next Post
કોર્ટે રાહુલ ગાંધીની નાગરિકતા મામલે કેન્દ્ર પાસે દસ દિવસમાં રિપોર્ટ માંગ્યો | Court seeks report fro…

કોર્ટે રાહુલ ગાંધીની નાગરિકતા મામલે કેન્દ્ર પાસે દસ દિવસમાં રિપોર્ટ માંગ્યો | Court seeks report fro...

ટાટા ગ્રુપના માર્કેટ કેપમાં TCSના યોગદાનમાં થઈ રહેલો સતત ઘટાડો | TCS’s contribution to Tata Group’s …

ટાટા ગ્રુપના માર્કેટ કેપમાં TCSના યોગદાનમાં થઈ રહેલો સતત ઘટાડો | TCS's contribution to Tata Group's ...

ચૂંટણી પંચે સમજૂતી કરી લીધી છે : મહારાષ્ટ્રની ચૂંટણી અંગે રાહુલનો આરોપ | Election Commission has rea…

ચૂંટણી પંચે સમજૂતી કરી લીધી છે : મહારાષ્ટ્રની ચૂંટણી અંગે રાહુલનો આરોપ | Election Commission has rea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનો લગ્નોત્સવ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ | The wedding of Lord Krishna …

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનો લગ્નોત્સવ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ | The wedding of Lord Krishna …

3 months ago
ઔરંગઝેબની કબર નહીં હટે, રાજકારણ ના કરો : ભૈયાજી જોશી | Aurangzeb’s tomb will not be removed don’t do…

ઔરંગઝેબની કબર નહીં હટે, રાજકારણ ના કરો : ભૈયાજી જોશી | Aurangzeb’s tomb will not be removed don’t do…

3 months ago
નડિયાદ તાલુકામાં તમાકુના ભાવ જાહેર ના કરાતાં ખેડૂતોને મુશ્કેલી | Farmers face problems due to non di…

નડિયાદ તાલુકામાં તમાકુના ભાવ જાહેર ના કરાતાં ખેડૂતોને મુશ્કેલી | Farmers face problems due to non di…

3 months ago
સેનાના અધિકારીઓની પર્સનલ લાઈફ મામલે સંરક્ષણ મંત્રાલયની એડવાઈઝરી, જાણો શું કહ્યું

સેનાના અધિકારીઓની પર્સનલ લાઈફ મામલે સંરક્ષણ મંત્રાલયની એડવાઈઝરી, જાણો શું કહ્યું

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનો લગ્નોત્સવ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ | The wedding of Lord Krishna …

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનો લગ્નોત્સવ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ | The wedding of Lord Krishna …

3 months ago
ઔરંગઝેબની કબર નહીં હટે, રાજકારણ ના કરો : ભૈયાજી જોશી | Aurangzeb’s tomb will not be removed don’t do…

ઔરંગઝેબની કબર નહીં હટે, રાજકારણ ના કરો : ભૈયાજી જોશી | Aurangzeb’s tomb will not be removed don’t do…

3 months ago
નડિયાદ તાલુકામાં તમાકુના ભાવ જાહેર ના કરાતાં ખેડૂતોને મુશ્કેલી | Farmers face problems due to non di…

નડિયાદ તાલુકામાં તમાકુના ભાવ જાહેર ના કરાતાં ખેડૂતોને મુશ્કેલી | Farmers face problems due to non di…

3 months ago
સેનાના અધિકારીઓની પર્સનલ લાઈફ મામલે સંરક્ષણ મંત્રાલયની એડવાઈઝરી, જાણો શું કહ્યું

સેનાના અધિકારીઓની પર્સનલ લાઈફ મામલે સંરક્ષણ મંત્રાલયની એડવાઈઝરી, જાણો શું કહ્યું

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News