gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહેલગામ હુમલા પછી ભારત-પાક વચ્ચે તણખા ઉડશે ? નિષ્ણાતો તે વિષે શું કહે છે ? | Will sparks fly between…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2025
in INDIA
0 0
0
પહેલગામ હુમલા પછી ભારત-પાક વચ્ચે તણખા ઉડશે ? નિષ્ણાતો તે વિષે શું કહે છે ? | Will sparks fly between…
0
VIEWS
Share on FacebookShare on Twitter



– આતંકીઓ પશ્તો ભાષામાં વાત કરતા હતા

– ‘જો પાકિસ્તાન સહકાર ન આપે તો પહેલગામ હુમલાને ‘એક્ટ-ઓફ-વોર’ જ કહી શકાય : પ્રો. મુક્તેદર ખાન’

નવી દિલ્હી : ૨૮ નિર્દોષ નાગરિકોના જાન લેનારા પહેલગાવ આતંકી હુમલાથી વિશ્વભરમાં આંચકો લાગી ગયો છે. નિર્દોષ સહેલાણીઓ જ્યારે પહેલગાવ પાસેની ‘બૈસારામ-વેલી’માં આનંદ માણી રહ્યા હતા, ત્યારે જ ત્રણ આતંકીઓ ત્રાટક્યા, દરેકનાં નામ અને ધર્મ પૂછ્યા જેમના હિન્દુ નામ અને ધર્મ હતા તેમને તુર્ત જ ઠાર માર્યા અને પછી જંગલમાં ઉતરી ગયા. આ માહિતી આપતાં ત્યાં રહેલા એક સહેલાણીએ જણાવ્યું હતું કે તેઓએ અમારા નામ, ધર્મ તો હિન્દુસ્તાની ભાષામાં પૂછ્યા પરંતુ અંદરો-અંદર તો તેઓ પશ્તો ભાષામાં વાત કરતા હતા.

ઉલ્લેખનીય છે કે આમ છતાં પાકિસ્તાને તે હુમલાખોરો સાથે કોઈ લેવા-દેવા ન હોવાનું જણાવ્યું હતું. પ્રશ્ન તે છે કે તો તેમની પાસે એ.કે. પ્રકારની રાયફલો આવી ક્યાંથી ?

યાદ રહે કે આ હુમલો થયો તેના થોડા દિવસો પૂર્વે જ પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફે (સીઓએએસે) ભારતને સીધી ધમકી આપી હતી.

આ હુમલા પછી ભારત કેવું પગલું ભરશે તે વિષે સઘન ચર્ચા ચાલી રહી છે. ભારતના ગૃહમંત્રીએ ભૂમિદળના વડા સાથે તે ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી.

નવ ભારત ટાઈમ્સ જણાવે છે કે યુનિવર્સિટી ઓફ ડેલપરના પ્રોફેસર ડો. મુક્તેદર ખાન કહે છે કે, આ હુમલાનો સમય મહત્વનો છે. અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સ ભારત આવ્યા તે સમયે જ આ હુમલો કરવામાં આવ્યો. બીજું વડાપ્રધાન મોદી સઉદી અરબસ્તાનની મુલાકાતથી સ્વદેશ પાછા ફરવા જેદ્દાહનાં વિમાનગૃહે પહોંચ્યા ત્યારે જ તે હુમલો થયો તે પૂર્વે ફેબુ્રઆરી મહિનામાં વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા ત્યારે તેઓએ ત્રાસવાદ ડામવા અને તેને તદ્દન નિર્મૂળ કરવા સાથોસાથ કામ કરવા નિર્ણય લેવાયો હતો.

પ્રો. ખાને વધુમાં કહ્યું કે, થોડા દિવસો પૂર્વે જ પાકિસ્તાનનાં લશ્કરના વડા અસીમ મુનરે બે અલગ અલગ પ્રજાઓ વિષે ઝેરીલાં વિધાનો સાથે તે થિયરીને સમર્થન આપ્યું હતું.

પ્રોફેસર ખાને આગળ જણાવ્યું કે, ‘જો પાકિસ્તાન તે આતંકીઓને જબ્બે કરવા સરહદો ખોલી ભારતને સહકાર નહીં આપે તો તે હુમલો એક રીતે યુદ્ધનું કાર્ય જ કહી શકાય. પરિણામ તે પણ આવી શકે કે બંને દેશો વચ્ચે (મર્યાદિત) યુદ્ધ પણ થઈ જવા સંભવ છે.’

પાકિસ્તાન ભલે તે ત્રાસવાદીઓ અંગે હાથ ઉંચા કરે, પરંતુ તેમની પુશ્તુ ભાષા પાકિસ્તાનના તે કથનને ખોટું પાડે છે. બીજી તરફ ભારતના સંરક્ષણ મંત્રીએ ત્રણે સેનાઓના વડાઓ અને એન.એસ.એ. અજીત દોવલ સાથે સઘન મંત્રણા કરી લીધી છે. રાજનાથ સિંહે પછી વડાપ્રધાનનાં નેતૃત્વ નીચેની કેબિનેટ કમિટી ઓન નેશનલ સિક્યુરીટીની બેઠકમાં સેનાઓના વડા તથા નેશનલ સિક્યુરીટી એડવાઈઝર સાથે થયેલી મંત્રણાની વિગતો રજૂ કરી હોય તે સહજ છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…
INDIA

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…

February 13, 2026
બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…
INDIA

બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…

February 13, 2026
જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …
INDIA

જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …

February 13, 2026
Next Post
આતંક સામે 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ઘાટી સજ્જડ બંધ | Kashmir Valley under lockdown for first time…

આતંક સામે 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ઘાટી સજ્જડ બંધ | Kashmir Valley under lockdown for first time...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

હિમાંશીના 16 એપ્રિલે વિનય નરવાલ સાથે લગ્ન અને છ દિવસમાં વિધવા

રૂ. દસ લાખથી વધુની લકઝરી વસ્તુઓની ખરીદી પર 1 ટકા ટીસીએસ લાગશે | 1% TCS will be levied on purchases o…

રૂ. દસ લાખથી વધુની લકઝરી વસ્તુઓની ખરીદી પર 1 ટકા ટીસીએસ લાગશે | 1% TCS will be levied on purchases o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાંથી બે વેપારીઓ પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પકડાયા: એ…

જામનગરમાંથી બે વેપારીઓ પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પકડાયા: એ…

11 months ago
કપાસની આયાત ડયુટી રદ થતાં સુરેન્દ્રનગરના ખેડૂતોમાં રોષ | Farmers of Surendranagar angry over cotton …

કપાસની આયાત ડયુટી રદ થતાં સુરેન્દ્રનગરના ખેડૂતોમાં રોષ | Farmers of Surendranagar angry over cotton …

6 months ago
અમદાવાદ પ્લેન ક્રેશ: વિમાનમાં ફ્યુલ સ્વિચ કેવી રીતે કામ કરે છે? જેના કટઓફના કારણે દુર્ઘટના સર્જાઈ | …

અમદાવાદ પ્લેન ક્રેશ: વિમાનમાં ફ્યુલ સ્વિચ કેવી રીતે કામ કરે છે? જેના કટઓફના કારણે દુર્ઘટના સર્જાઈ | …

7 months ago
ભાવનગરમાં છેલ્લા 5 માસથી હવાઈ સેવાઓ બંધ, અન્ય શહેરોમાં વેપારી સહિતને જવામાં પડતી મૂશ્કેલી | Air serv…

ભાવનગરમાં છેલ્લા 5 માસથી હવાઈ સેવાઓ બંધ, અન્ય શહેરોમાં વેપારી સહિતને જવામાં પડતી મૂશ્કેલી | Air serv…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

જામનગરમાંથી બે વેપારીઓ પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પકડાયા: એ…

જામનગરમાંથી બે વેપારીઓ પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પકડાયા: એ…

11 months ago
કપાસની આયાત ડયુટી રદ થતાં સુરેન્દ્રનગરના ખેડૂતોમાં રોષ | Farmers of Surendranagar angry over cotton …

કપાસની આયાત ડયુટી રદ થતાં સુરેન્દ્રનગરના ખેડૂતોમાં રોષ | Farmers of Surendranagar angry over cotton …

6 months ago
અમદાવાદ પ્લેન ક્રેશ: વિમાનમાં ફ્યુલ સ્વિચ કેવી રીતે કામ કરે છે? જેના કટઓફના કારણે દુર્ઘટના સર્જાઈ | …

અમદાવાદ પ્લેન ક્રેશ: વિમાનમાં ફ્યુલ સ્વિચ કેવી રીતે કામ કરે છે? જેના કટઓફના કારણે દુર્ઘટના સર્જાઈ | …

7 months ago
ભાવનગરમાં છેલ્લા 5 માસથી હવાઈ સેવાઓ બંધ, અન્ય શહેરોમાં વેપારી સહિતને જવામાં પડતી મૂશ્કેલી | Air serv…

ભાવનગરમાં છેલ્લા 5 માસથી હવાઈ સેવાઓ બંધ, અન્ય શહેરોમાં વેપારી સહિતને જવામાં પડતી મૂશ્કેલી | Air serv…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News