gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તરાખંડમાં અંકિતાના હત્યારા પુલકિત સૌરભ અને અંકિતને આજીવન કેદ | Pulkit Saurabh and Ankit the kille…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2025
in INDIA
0 0
0
ઉત્તરાખંડમાં અંકિતાના હત્યારા પુલકિત સૌરભ અને અંકિતને આજીવન કેદ | Pulkit Saurabh and Ankit the kille…
1
VIEWS
Share on FacebookShare on Twitter



રિસોર્ટમાં વીઆઇપી સેવાના ઇનકાર બદલ અંકિતાની હત્યા કરાઇ હતી

રિસોર્ટના માલિક અને નેતાના પુત્ર પુલકિતને હત્યાનો અફસોસ નહીં, સજા બાદ કોર્ટ બહાર હસતો જોવા મળ્યો

દેહરાદુન: ઉત્તરાખંડના ચર્ચાસ્પદ અંકિતા ભંડારી હત્યા કેસમાં સ્થાનિક કોર્ટે ચુકાદો આપ્યો છે, કોર્ટે રિસોર્ટના માલિક પુલકિત આર્ય સહિત ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ૧૯ વર્ષીય અંકિતા આ રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી, અંકિતાની સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ પુલકિત, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાએ હત્યા કરી હતી. આ ત્રણેય આરોપીઓને આખરે કોર્ટે દોષિત ઠેરવીને આજીવન કેદની સજા આપી છે. 

ઉત્તરાખંડના કોટદ્વારની કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ રીના નેગીએ ત્રણેય દોષિતોને ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ઉત્તરાખંડના પૌડી જિલ્લાના યમકેશ્વર સ્થિત વનંત્રા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી અંકિતા ભંડારીનો મૃતદેહ એક કેનાલમાંથી મળી આવ્યો હતો. આ હત્યામાં સામેલ મુખ્ય આરોપી અને રિસોર્ટનો માલિક પુલકિતના પિતા  વિનોદ આર્ય આ ઘટના બની તે સમયે ભાજપમાં સામેલ હતા. આ મામલાને લઇને રાજકારણ ગરમાયું હતું. શુક્રવારે ત્રણેય દોષિતોને કોર્ટમાં હાજર કરાયા હતા, જ્યાં તેમને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. જોકે આજીવન કેદની સજા આ દોષિતો માટે સામાન્ય હોય તેમ કોર્ટમાંથી બહાર નિકળ્યા બાદ તેઓ મીડિયા અને લોકો સમક્ષ હસી રહ્યા હતા. તેમના ચેહરા પર કોઇ પણ પ્રકારનો પછતાવો નહોતો. 

તપાસમાં સામે આવ્યું હતું કે અંકિતા અને પુલકિત વચ્ચે વિવાદ થયો હતો, જે બાદ પુલકિતે ભાસ્કર અને અંકિત ગુપ્તાની સાથે મળીને અંકિતાની હત્યા કરીને એક કેનાલમાં મૃતદેહ ફેંકી દીધો હતો. આ હત્યાકાંડ સમયે અનેક દાવા થઇ રહ્યા હતા. વિવાદને પગલે અંતે ભાજપે હત્યારા પુલકિત આર્યના પિતા વિનોદ આર્યને પક્ષમાંથી કાઢી મુક્યા હતા. એવા અહેવાલો સામે આવ્યા હતા કે પુલકિત આર્યના રિસોર્ટમાં ખાસ પ્રકારની વીઆઇપી સુવિધા આપવામાં આવી રહી હતી, આ વીઆઇપી સુવિધા આપવા માટે  પુલકિત આર્યએ અંકિતાને દબાણ કર્યું હતું. જોકે અંકિતાએ ના પાડી દીધી હતી. જે બાદ તેની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટના બાદ બહુ જ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને અંકિતાને ન્યાય આપવાની માગ કરી હતી. વિવાદને પગલે તપાસ માટે એસઆઇટીની રચના કરાઇ હતી, એસઆઇટીએ કુલ ૯૭ સાક્ષી સામેલ કર્યા હતા જેમાંથી ૪૭ સાક્ષીના નિવેદન લેવાયા હતા, આરોપીઓની સામે આઇપીસીની કલમ ૩૦૨ (હત્યા), ૨૦૧ (પુરાવાનો નાશ), ૩૫૪એ (છેડછાડ) અને દેહ વેપાર નિવારણ કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરાઇ હતી.    



G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
INDIA

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

May 17, 2026
NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…
INDIA

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

May 17, 2026
IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…
INDIA

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

May 17, 2026
Next Post
શેરબજારમાં GenZ પેઢીની ભાગીદારીમાં વધારો

શેરબજારમાં GenZ પેઢીની ભાગીદારીમાં વધારો

૨૦૨૫ના માર્ચ ક્વાર્ટરમાં સોનાની રોકાણ માંગમાં 170 ટકાનો વધારો | Investment demand for gold increases…

૨૦૨૫ના માર્ચ ક્વાર્ટરમાં સોનાની રોકાણ માંગમાં 170 ટકાનો વધારો | Investment demand for gold increases...

ગત નાણાં વર્ષમાં કરન્સી ઈન સરક્યુલેશનમાં 6 ટકા અને ઇ-રૂપી વ્યવહારો 334 ટકા વધ્યા | Currency in circu…

ગત નાણાં વર્ષમાં કરન્સી ઈન સરક્યુલેશનમાં 6 ટકા અને ઇ-રૂપી વ્યવહારો 334 ટકા વધ્યા | Currency in circu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોણ છે ‘મોહમ્મદ દીપક’ જેને રાહુલ ગાંધીએ ગણાવ્યો હીરો, બજરંગ દળે ધમકાવ્યો હતો | Who is Mohammad Deepa…

કોણ છે ‘મોહમ્મદ દીપક’ જેને રાહુલ ગાંધીએ ગણાવ્યો હીરો, બજરંગ દળે ધમકાવ્યો હતો | Who is Mohammad Deepa…

3 months ago
ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવાયા | Krishna Janmotsav and Nanda Mahotsav…

ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવાયા | Krishna Janmotsav and Nanda Mahotsav…

9 months ago
જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ

જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ

2 months ago
જૂનથી એટીએમ અને યુપીઆઇ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે | PF money can be withdrawn through ATM and U…

જૂનથી એટીએમ અને યુપીઆઇ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે | PF money can be withdrawn through ATM and U…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

કોણ છે ‘મોહમ્મદ દીપક’ જેને રાહુલ ગાંધીએ ગણાવ્યો હીરો, બજરંગ દળે ધમકાવ્યો હતો | Who is Mohammad Deepa…

કોણ છે ‘મોહમ્મદ દીપક’ જેને રાહુલ ગાંધીએ ગણાવ્યો હીરો, બજરંગ દળે ધમકાવ્યો હતો | Who is Mohammad Deepa…

3 months ago
ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવાયા | Krishna Janmotsav and Nanda Mahotsav…

ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવાયા | Krishna Janmotsav and Nanda Mahotsav…

9 months ago
જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ

જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ

2 months ago
જૂનથી એટીએમ અને યુપીઆઇ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે | PF money can be withdrawn through ATM and U…

જૂનથી એટીએમ અને યુપીઆઇ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે | PF money can be withdrawn through ATM and U…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News