- શહેરના કરચલીયા પરા વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો બનાવ- છરીના ઘા ઝિંકી હત્યા કરનારા ચાર શખ્સ સામે મૃતકના કાકાએ ફરિયાદ...
- સરદાર પટેલની 150 મી જન્મજયંતિની ઊજવણીના ભાગરૂપે- સરદાર સાહેબનાં નવા સ્ટેચ્યુનું અનાવરણ, પદયાત્રા 6 ડિસેમ્બરે એકતાનગર પહોંચશેઆણંદ : સરદાર...
- અમદાવાદ-ઇન્દોર હાઇવે પર અકસ્માત - મૃતક એએમસીમાં સફાઈ કામદાર હતા, 3 બાળકોએે પિતાની છત્રછાયા ગુમાવી કઠલાલ : અમદાવાદ-ઈન્દોર હાઈવે પર આવેલા...
- અપહરણની ફરિયાદ નોંધાયા બાદ દુષ્કર્મની કલમ ઉમેરાઈ- 3 શખ્સો રિમાન્ડ પર, એક આરોપીની શોધખોળ શરૂ : મદદગારી કરનાર મહિલા...
- ઘટનાની જાણ થતા બંને પરિવારોમાં ગમગીની છવાઈ ગઈ - મોતનું કારણ હજુ અકબંધ : પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને બંને મૃતદેહને...
- આંકલાવના આસોદરા ગામ પાસે અકસ્માત - પોલીસની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડયો આણંદ : વાસદ-તારાપુર હાઇવે...
- રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ્ - અનેક રજૂઆત બાદ પણ મનાપા દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરાતા આક્રોશનડિયાદ : નડિયાદ શહેરના...
- લોકસલામતીને ધ્યાને લઈ આજથી એક માસ માટે માર્ગ બંધ કરવા નિર્ણય- 26 મી ડિસેમ્બર સુધી વાહનો ડાયવર્ઝન રૂટ પરથી...
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 9 મહિનાની લડત બાદ- ટ્રીબ્યુનલના ચુકાદા બાદ સીટી સર્વે તથા મામલતદાર કચેરી તુર્ત જ હરકતમાં...
- કંકાપુરા ગામની સીમમાં આવેલી જમીનનો વિવાદ- લેન્ડ ગ્રેબિંગ કમિટીએ તપાસ કરતા ફરિયાદનો આદેશ કર્યો હતો, વીરસદ પોલીસે તપાસ આદરીઆણંદ...