વ્યસન માટે પૈસા આપવાની ના પાડતામધ્ય પ્રદેશનો પરિવાર વાડીમાં મજૂરી કરતો હતો ઃ પીએમ બાદ મહિલાના મૃતદેહને વતન મોકલાયો ઃ...
આખરે મહાનગરપાલિકા ઉંઘમાંથી જાગીગણપતિ વિસર્જન માટે પાંચ દિવસ સુધી વ્યવસ્થા નહીં કરતા ભક્તોમાં કચવાટ જોવા મળ્યો હતો ઃ કુંડમાં વિસર્જન...
સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, નવસારી, સુરત, ભાનવગરના પોલીસ મથકમાં ૧૭ ગુના નોંધાયેલાસાયલા - સયલા તાલુકાના ચોરવીરા ગામમાંથી દસ ગુનામાં વોન્ટેડ આરોપીની...
Ahmedabad Metro: અમદાવાદ અને ગાંધીનગરના અનેક લોકો માટે હવે 'લાઈફલાઈન' બની ચૂકેલી મેટ્રો રેલ સતત બે વર્ષ ખોટ ખાધા બાદ...
શુક્રવારે ઈદ-એ-મિલાદનું જુલુસ નીકળશે, શનિવારે બલાસ અને ચીકલી તળાવમાં ગણપતિ વિસર્જન કરાશેધોળકા - ધોળકા શહેરમાં ૫મી સપ્ટેમ્બર, શુક્રવારના રોજ નીકળનાર...
અમદાવાદ,સોમવાર,1 સપ્ટેમબર,2025ખોખરા વોર્ડમાં આવેલ સેવન્થ ડે સ્કૂલ એજયુકેશન ટ્રસ્ટ નહીં પરંતુ કંપની એકટ હેઠળ નોંધાયેલી કંપની હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો...
અમદાવાદ,સોમવાર,1 સપ્ટેમબર,2025અમદાવાદના મધ્યઝોનમાં આવેલા ખાડીયા,જમાલપુર અને દરિયાપુર ઉપરાંત પૂર્વમાં આવેલા ગોમતીપુર તથા દક્ષિણઝોનમાં આવેલા બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડના ૨૬ સ્પોટમાં...
અમદાવાદ,સોમવાર,1 સપ્ટેમબર,2025ગણેશ ચતુર્થીથી શરુ થયેલા ગણેશ મહોત્સવના પાંચ દિવસના સમયમાં અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી ૧૦૧૩ ગણેશ મૂર્તિનું વિવિધ...
- માલપુર હાઈવે પર ફરી અકસ્માત - પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી માલપુર : માલપુર...
- શહેર-જિલ્લામાં પોલીસની કાર્યવાહી છતાં છાનેખુણે દારૂ-જુગારની પ્રવૃત્તિ શરૂ- પોલીસે 1579 લીટર દેશી દારૂ અને વિદેશી દારૂની 288 બોટલ ઝડપી,...