Uncategorized

કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી વચ્ચે તિરાડ ! મસૂદના નિવેદન બાદ અખિલેશે કહ્યું, ‘ગઠબંધનમાંથી જેને જવું હોય તે જાય…’

કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી વચ્ચે તિરાડ ! મસૂદના નિવેદન બાદ અખિલેશે કહ્યું, ‘ગઠબંધનમાંથી જેને જવું હોય તે જાય…’

Uttar Pradesh Political News : વર્ષ 2027માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલા અત્યારથી જ રાજકીય પક્ષોમાં નિવેદનબાજી શરુ...

36 કલાકમાં ભારત આવતાં ત્રણ બોઇંગ ડ્રીમલાઇનર વિમાનોએ પરત જવું પડયું

36 કલાકમાં ભારત આવતાં ત્રણ બોઇંગ ડ્રીમલાઇનર વિમાનોએ પરત જવું પડયું

- અમદાવાદની ઘટના બાદ બોઇંગ વિમાનો ધરાવતી એરલાઇન્સ વધુ એલર્ટ- હોંગ કોંગ-દિલ્હી અને લંડન-ચેન્નાઇ ફ્લાઇટમાં ખામી જ્યારે જર્મની-હૈદરાબાદ ફ્લાઇટને બોમ્બની...

વસ્તી ગણતરીની પ્રક્રિયામાં 35 લાખ કર્મચારી ડિજિટલી કામ કરશે

વસ્તી ગણતરીની પ્રક્રિયામાં 35 લાખ કર્મચારી ડિજિટલી કામ કરશે

- કેન્દ્રનું વસ્તી ગણતરી પ્રક્રિયા શરૂ કરવાના મુદ્દે જાહેરનામુ- હિમાલયન પટ્ટામાં 2026માં, બાકીના દેશમાં 2027માં વસતી ગણતરી, રૂ. 13,000 કરોડના...

આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : એફએટીએફ

આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : એફએટીએફ

- ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સે પાકિસ્તાનની ટીકા કરી- ઓક્ટોબર 2022માં એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી બહાર આવેલાં પાકિસ્તાનને ફરી ગ્રે લિસ્ટમાં મુકાવવા...

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પછી હ્વદય પરિવર્તન, દંપતિએ ડિવોર્સ લેવાનું માંડી વાળ્યું

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પછી હ્વદય પરિવર્તન, દંપતિએ ડિવોર્સ લેવાનું માંડી વાળ્યું

નવી દિલ્હી,૧૬ જૂન,૨૦૨૫,સોમવાર જયારે માણસ પર આફત આવે ત્યારે જ તેને પોતાની પાસે રહેલા સુખની કિંમત સમજાય છે. ૧૨ જુને બપોરે...

બે મિત્રોને બચાવ્યા પણ પોતે ડૂબ્યો: નર્મદા નદીના ઘાટ પર બે દુર્ઘટના, એકનું મોત એક ગુમ

બે મિત્રોને બચાવ્યા પણ પોતે ડૂબ્યો: નર્મદા નદીના ઘાટ પર બે દુર્ઘટના, એકનું મોત એક ગુમ

Omkareshwar, Madhya Pradesh : મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના તીર્થસ્થાન ઓમકારેશ્વર ખાતે નર્મદા નદીમાં ડૂબી જવાની બે અલગ-અલગ ઘટનામાં એકનું યુવકનું મોત...

અમદાવાદમાં ક્રેશ થયેલું બોઈંગ ડ્રીમલાઇનર ફરી ચર્ચામાં, ચેન્નઈ આવતી ફ્લાઇટ લંડન પરત ફરી

અમદાવાદમાં ક્રેશ થયેલું બોઈંગ ડ્રીમલાઇનર ફરી ચર્ચામાં, ચેન્નઈ આવતી ફ્લાઇટ લંડન પરત ફરી

Another Boeing 787 Scare : 12 જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું જેમાં વિમાનમાં સવાર 242માંથી 241 મુસાફરોએ...

પૂણે પુલ દુર્ઘટના: PM મોદીએ ફડણવીસ સાથે ટેલિફોનિક વાતચીત કરી, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

પૂણે પુલ દુર્ઘટના: PM મોદીએ ફડણવીસ સાથે ટેલિફોનિક વાતચીત કરી, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Pune Bridge Collapse : મહારાષ્ટ્રના પૂણેના કુંદમાલા વિસ્તારમાં આવેલી ઈન્દ્રાયણી નદી પરનો જર્જરિત બ્રિજ આજે 15 જૂને અચાનક ધરાશાયી થતાં...

સોનિયા ગાંધીની તબિયત લથડી, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ

સોનિયા ગાંધીની તબિયત લથડી, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ

Congress Leader Sonia Gandhi Admitted to Delhi Hospital : કોંગ્રેસના પાર્લામેન્ટ્રી પાર્ટી ચેરપર્સન અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની સર...

Page 109 of 154 1 108 109 110 154

Don't Miss It

Recommended