Uncategorized

નાક દ્વારા પ્રવેશીને મગજ ખોતરી ખાતા અમીબાનો કેરલમાં પ્રકોપ, ૧૯ના મુત્યુ

નાક દ્વારા પ્રવેશીને મગજ ખોતરી ખાતા અમીબાનો કેરલમાં પ્રકોપ, ૧૯ના મુત્યુ

તિરુઅનંથપુરમ,૧૯ સપ્ટેમ્બર,૨૦૨૫,શુક્રવાર કેરલમાં મગજ ખાઇ જતા અમીબાનો પ્રકોપ વધતા હાહાકાર મચી ગયો છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે આ ઇન્ફેકશન ...

સોફ્ટવેરથી મોટાપાયે ‘વોટ ચોરી’ થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો

સોફ્ટવેરથી મોટાપાયે ‘વોટ ચોરી’ થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો

- દેશમાં છેલ્લા 10-15 વર્ષથી લોકતંત્ર હાઈજેક કરી દેવાયું છે : રાહુલ- વોટ ઓનલાઈન ડિલીટ કરી શકાય નહીં, રાહુલના આરોપો...

અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીની ક્લિનચીટ

અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીની ક્લિનચીટ

- અદાણી જૂથની સામેના ગેરરીતિના આક્ષેપો પાયાવિહોણા- આક્ષેપો બાદ સુપ્રીમના તપાસના આદેશ અને રાજકીય પક્ષોની બૂમરાણના પગલે અદાણી જૂથનું મૂલ્ય...

ભાગેડૂ લલિત મોદીના ભાઈ સમીરની દિલ્હી એરપોર્ટથી ધરપકડ, યુવતીએ લગાવ્યો હતો દુષ્કર્મનો આરોપ

ભાગેડૂ લલિત મોદીના ભાઈ સમીરની દિલ્હી એરપોર્ટથી ધરપકડ, યુવતીએ લગાવ્યો હતો દુષ્કર્મનો આરોપ

Samir Modi Arrested : દક્ષિણ-પૂર્વ જિલ્લાની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની (NFC) પોલીસ સ્ટેશને ફરાર ઉદ્યોગપતિ લલિત મોદીના ભાઈ, ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા...

‘દેશના Gen Z બંધારણ બચાવશે, હું તેમની સાથે હંમેશા ઉભો છું’, વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન

‘દેશના Gen Z બંધારણ બચાવશે, હું તેમની સાથે હંમેશા ઉભો છું’, વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન

Rahul Gandhi Allegation On ECI : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે ફરી ‘વોટ ચોરી’નો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો...

ઓપરેશન સિંદૂર માટે મધ્યરાત્રિ કેમ પસંદ કરાઈ? CDS અનિલ ચૌહાણે સમજાવ્યું કારણ

ઓપરેશન સિંદૂર માટે મધ્યરાત્રિ કેમ પસંદ કરાઈ? CDS અનિલ ચૌહાણે સમજાવ્યું કારણ

Operation Sindoor : 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેસન સિંદૂર પાર પાડી પાકિસ્તાનની...

VIDEO : ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટતાં ભારે તબાહી, 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ

VIDEO : ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટતાં ભારે તબાહી, 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ

Chamoli Cloudburst News : બુધવારે મોડી રાત્રે ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાથી બે ગામડા કુંત્રી અને ધૂર્મામાં ભારે વિનાશ સર્જાયો હતો....

GST માં ઘટાડાથી અર્થતંત્રમાં 2,00,000 કરોડ રૂપિયા ઠલવાશે, કેન્દ્રીય નાણામંત્રીનો મોટો દાવો

GST માં ઘટાડાથી અર્થતંત્રમાં 2,00,000 કરોડ રૂપિયા ઠલવાશે, કેન્દ્રીય નાણામંત્રીનો મોટો દાવો

- લોકો પાસે વધુ રોકડ ઉપલબ્ધ બનશે : નાણા પ્રધાન- 22 સપ્ટેમ્બરથી જીએસટીના નવા ઘટાડેલા દરો અમલમાં આવશે : જો...

વેરિફિકેશનમાં અડધાથી વધુ મતદારે દસ્તાવેજો રજુ નહીં કરવા પડે : પંચ

વેરિફિકેશનમાં અડધાથી વધુ મતદારે દસ્તાવેજો રજુ નહીં કરવા પડે : પંચ

- દેશભરમાં વેરિફિકેશન મુદ્દે ચૂંટણી પંચની સ્પષ્ટતા- બિહારમાં પ્રથમ વખત બેલેટ પેપર પર ઉમેદવારનો કલર ફોટો, મોટા ફોન્ટમાં નામ લખાશે...

ઇથેનોલવાળા પેટ્રોલથી એન્જિનને નુકસાન થતું હોવાનો દાવો કેન્દ્રએ ફગાવ્યો

ઇથેનોલવાળા પેટ્રોલથી એન્જિનને નુકસાન થતું હોવાનો દાવો કેન્દ્રએ ફગાવ્યો

- ઇ20 પેટ્રોલ વાહનો માટે સલામત હોવાનો દાવો- ભારત કુલ ઉર્જા જરૂરિયાતના 88 ટકાની આયાત કરે છે ત્યારે સ્વચ્છ ઉર્જા...

Page 62 of 154 1 61 62 63 154

Don't Miss It

Recommended