gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકા એકલું નહોતું, ઘણાં દેશોએ વાત કરી, સંઘર્ષ વિરામના ટ્રમ્પના દાવા અંગે જયશંકરનો જવાબ | s jaisha…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2025
in INDIA
0 0
0
અમેરિકા એકલું નહોતું, ઘણાં દેશોએ વાત કરી, સંઘર્ષ વિરામના ટ્રમ્પના દાવા અંગે જયશંકરનો જવાબ | s jaisha…
2
VIEWS
Share on FacebookShare on Twitter



S Jaishankar: ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કરી દીધું કે, ભારત અને પાકિસ્તાને સીધી વાત કરી સંઘર્ષ વિરામ પર સંમતિ વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, બીજા ઘણાં દેશ છે જે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત સાથે સંપર્ક સાધી રહ્યા હતા. ખાસ વાત એ છે કે, આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે અમેરિકાએ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે તેમણે સીઝફાયર કરાવ્યું હતું. 

નેધરલેન્ડમાં એક ટીવી ઈન્ટરવ્યૂ દરમિયાન જયશંકરે આ મુદ્દે ખુલીને વાત કરી હતી. મળતી માહિતી અનુસાર, જયશંકરે એ વાત પર ભાર મૂક્યો કે, ભારતે અમેરિકા સહિત દરેક દેશને કહ્યું હતું કે, પાકિસ્તાન સીઝફાયર ઈચ્છે છે તો તેને ભારત સાથે સીધી વાત કરવી પડશે. હા હૉટલાઇનની જેમ જ એકબીજા સાથે વાત કરવાની એક વ્યવસ્થા છે. 10 મેના દિવસે, પાકિસ્તાની સેનાએ સંદેશ મોકલ્યો કે, તેઓ ગોળીબાર બંધ કરવા તૈયાર છે.’ 

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોએ બે આતંકીઓ ઠાર, હજુ એન્કાઉન્ટર યથાવત્

અમેરિકા એકલું નહતું…

જયશંકરે વધુમાં કહ્યું કે, ‘અહીં મારો કહેવાનો અર્થ છે કે, જે.ડી. વેન્સે વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી. વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ મારી સાથે વાત કરી હતી. તેઓ પાકિસ્તાનીઓ સાથે પણ વાત કરી રહ્યા હતા. અમેરિકા એકલું નહતું અનેક બીજા દેશો પણ સંપર્કમાં હતા. જ્યારે દેશ સંકટમાં હોય તો અન્ય દેશ સંપર્ક સાધે તે સ્વાભાવિક છે. સીઝફાયર પર ભારત અને પાકિસ્તાને સીધી વાત કરી હતી. અમે અમેરિકા સહિત દરેક દેશને કહ્યું કે, જો તે ગોળીબાર રોકવા ઈચ્છે છે તો અમારી સાથે સીધી વાત કરે. તેથી જ આ સીઝફાયર થયું.’

સરહદી તણાવ વધ્યો

22 એપ્રિલે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન કુલ 26 લોકોના મોત નિપજ્યા હતા. આ હુમલા બાદથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતે આતંકવાદ સામે 7 મેના દિવસે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જે હેઠળ 100થી વધારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ‘ફક્ત વિચારધારાના આધારે કોઈને જેલમાં ન ધકેલી શકાય…’ હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું અવલોકન

ટ્રમ્પે લીધો શ્રેય

ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થતાં 10 મેના રોજ ટ્વિટ કર્યું હતું કે, અમેરિકાની મધ્યસ્થીના કારણે આ શક્ય બન્યું છે. ભારત અને પાકિસ્તાન સંપૂર્ણપણે યુદ્ધવિરામ કરવા સહમત બન્યું છે. જેનો મને આનંદ છે. જો કે, ટ્રમ્પના આ દાવાને બંને દેશોએ નકાર્યો હતો. ભારતે જણાવ્યું હતું કે, યુદ્ધવિરામમાં કોઈપણ ત્રીજા દેશની ભાગીદારી લેવામાં આવી નથી.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ડુંગળીના ઉત્પાદકોને રોવાનો વારો આવ્યો, હોલસેલનો રૂ.8, રીટેલમાં 40 રૂપિયે કિલો, ઉત્પાદનમાં 14 ગણો વધા…

ડુંગળીના ઉત્પાદકોને રોવાનો વારો આવ્યો, હોલસેલનો રૂ.8, રીટેલમાં 40 રૂપિયે કિલો, ઉત્પાદનમાં 14 ગણો વધા...

22 મિનિટમાં 9 આતંકી અડ્ડા ધ્વસ્ત, પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું: બિકાનેરમાં PM મોદી | narendra modi bi…

22 મિનિટમાં 9 આતંકી અડ્ડા ધ્વસ્ત, પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું: બિકાનેરમાં PM મોદી | narendra modi bi...

કેન્દ્ર સરકારના દિવ્યાંગ કર્મચારીઓ માટે મોટી ભેટ, હાઉસિંગ એલોટમેન્ટ સિસ્ટમમાં 4 ટકા અનામત | 4 percen…

કેન્દ્ર સરકારના દિવ્યાંગ કર્મચારીઓ માટે મોટી ભેટ, હાઉસિંગ એલોટમેન્ટ સિસ્ટમમાં 4 ટકા અનામત | 4 percen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વરિષ્ઠ નાગરિકોનું કન્સેશન રદ કરવાથી રેલવેનેે પાંચ વર્ષમાં રૃ. ૮૯૧૩ કરોડની વધારાની આવક | railway seni…

વરિષ્ઠ નાગરિકોનું કન્સેશન રદ કરવાથી રેલવેનેે પાંચ વર્ષમાં રૃ. ૮૯૧૩ કરોડની વધારાની આવક | railway seni…

1 year ago
LPG સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : PNGને પ્રોત્સાહન આપતાં રાજ્યોને મળશે 10% વધારાનો ગેસ! |…

LPG સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : PNGને પ્રોત્સાહન આપતાં રાજ્યોને મળશે 10% વધારાનો ગેસ! |…

4 months ago
જામનગરના રંગમતી ડેમમાંથી ગઈકાલે સવારથી પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરાઇ | Water release from Rangamat…

જામનગરના રંગમતી ડેમમાંથી ગઈકાલે સવારથી પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરાઇ | Water release from Rangamat…

1 year ago

Explainer: ‘પૈસા-વસૂલ વેકેશન’ની લ્હાયમાં ભારતીયો પ્રવાસની મજા મારી નાંખે છે, છેવટે રજાઓ આનંદના બદલે થાક આપે છે | Why Indians’ ‘Paisa Vasool’ Mentality is Ruining Their Vacation Joy An Explainer

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

વરિષ્ઠ નાગરિકોનું કન્સેશન રદ કરવાથી રેલવેનેે પાંચ વર્ષમાં રૃ. ૮૯૧૩ કરોડની વધારાની આવક | railway seni…

વરિષ્ઠ નાગરિકોનું કન્સેશન રદ કરવાથી રેલવેનેે પાંચ વર્ષમાં રૃ. ૮૯૧૩ કરોડની વધારાની આવક | railway seni…

1 year ago
LPG સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : PNGને પ્રોત્સાહન આપતાં રાજ્યોને મળશે 10% વધારાનો ગેસ! |…

LPG સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : PNGને પ્રોત્સાહન આપતાં રાજ્યોને મળશે 10% વધારાનો ગેસ! |…

4 months ago
જામનગરના રંગમતી ડેમમાંથી ગઈકાલે સવારથી પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરાઇ | Water release from Rangamat…

જામનગરના રંગમતી ડેમમાંથી ગઈકાલે સવારથી પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરાઇ | Water release from Rangamat…

1 year ago

Explainer: ‘પૈસા-વસૂલ વેકેશન’ની લ્હાયમાં ભારતીયો પ્રવાસની મજા મારી નાંખે છે, છેવટે રજાઓ આનંદના બદલે થાક આપે છે | Why Indians’ ‘Paisa Vasool’ Mentality is Ruining Their Vacation Joy An Explainer

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News