
– દિલ્હીમાં પ્રદૂષણ ભયજનક સ્તરે : મહત્તમ એક્યૂઆઈ ૪૯૩
– દિલ્હીમાં ધુમ્મસથી વિઝિબિલિટી ઘટતાં 225 ફ્લાઈટ્સ રદ્, 200 ડીલે : અનેક ટ્રેનોનું ટાઈમટેબલ પણ ખોરવાયું
નવી દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં ઠંડીનો માહોલ બન્યો છે. પ્રદૂષણ ઘટયું નથી. ગાઢ ધુમ્મસના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી. છેક બપોર સુધી ધુમ્મસની અસર રહી હોવાથી જનજીવન પ્રભાવિત થયું હતું.










