gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુર: ખેડૂતોને કપાસ વેચવામાં ક્વિન્ટલ દીઠ 500 રૂપિયાનું નુકસાન, CCI રજિસ્ટ્રેશન બંધ થતાં હાલાક…

G METRO NEWS by G METRO NEWS
January 25, 2026
in GUJARAT
0 0
0
છોટાઉદેપુર: ખેડૂતોને કપાસ વેચવામાં ક્વિન્ટલ દીઠ 500 રૂપિયાનું નુકસાન, CCI રજિસ્ટ્રેશન બંધ થતાં હાલાક…
0
VIEWS
Share on FacebookShare on Twitter


Chhota Udaipur News: છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી, બોડેલી, સંખેડા, કવાંટ, પાવીજેતપુર, છોટાઉદેપુર અને કદવાલ એમ કુલ સાત તાલુકા આવેલા છે. આ પૈકી નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકામાં કપાસની ખેતી સૌથી વધુ થાય છે. સરકાર દ્વારા સીસીઆઈ (CCI) મારફતે કપાસના એક ક્વિન્ટલના 8,060 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. જે ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હોય, તેઓનો જ કપાસ સીસીઆઈમાં કપાસ નાખી શકે છે. પરંતુ, ગત તારીખ 16 જાન્યુઆરી 2026 પછી ખેડૂતો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે.

ખેડૂતોને ક્વિન્ટલ દીઠ અંદાજે 500 રૂપિયાનું નુકસાન

અત્યાર સુધીની પદ્ધતિ મુજબ ખેડૂતો જ્યારે કપાસ વેચવા જાય ત્યારે 7/12 અને 8-અની નકલ સાથે રાખતા અને ત્યાં જ રજિસ્ટ્રેશન કરાવતા હતા. છોટાઉદેપુર જિલ્લાના પછાત તાલુકાઓના અંતરિયાળ ગામડાઓમાં રહેતા ખેડૂતોને રજિસ્ટ્રેશન બંધ થયું હોવાની કોઈ જાણકારી મળી ન હતી. વર્ષોની પરંપરા મુજબ ખેડૂતો જ્યારે કપાસ વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવવા ગયા, ત્યારે પ્રક્રિયા બંધ હોવાનું જાણવા મળતા તેઓ મૂંઝવણમાં મુકાયા છે. રજિસ્ટ્રેશન વગર સીસીઆઈમાં કપાસ વેચી શકાતો, પરિણામે ખેડૂતોને નસવાડીના બજારોમાં ખાનગી વેપારીઓને 7600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે કપાસ વેચવો પડી રહ્યો છે. આમ, ખેડૂતોને ક્વિન્ટલ દીઠ અંદાજે 500 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

છોટાઉદેપુર: ખેડૂતોને કપાસ વેચવામાં ક્વિન્ટલ દીઠ 500 રૂપિયાનું નુકસાન, CCI રજિસ્ટ્રેશન બંધ થતાં હાલાકી 2 - image

ખેડૂતોમાં ભારે રોષ

એક તરફ કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું છે, ત્યારે બીજી તરફ સરકારની કપાસ ખરીદી માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ થતા ખેડૂતો બેવડી મુસીબતમાં મુકાયા છે. ખેડૂત હિતની વાતો કરતી સરકારની આ નીતિથી સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં નસવાડીના બજારોમાં ખાનગી વેપારીઓને ત્યાં કપાસની મબલક આવક થઈ રહી છે. 

આ પણ વાંચો: છોટાઉદેપુર: ગ્રાન્ટ આપો સરકાર! ગરીબને રોજગારી આપતા કમર્ચારીઓનો 3 મહિનાથી પગાર અટક્યો

બીજી તરફ ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. થોડા દિવસો કપાસ ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તેવો દાવો છે જેની સામે મે મહિના સુધી કપાસની આવક ચાલુ રહે છે. જે કારણે જીનમાં કામ કરતો મજૂરને પણ માઠી અસર પડી શકે છે. APMCને પણ શેષ ફીની આવકનું નુકસાન થશે તો બીજી તરફ ખાનગી વેપારીઓ કપાસની ખરીદી તો કરે છે પણ અહીં કાર્ટિગ મોંઘુ પડતું હોવાથી તેઓ રૂ અને કપાસિયા વેચવા સૌરાષ્ટ્ર તરફ જાય છે જેથી જીનો પણ નુકસાન થવાની ભીતિ છે. 



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…
GUJARAT

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…

March 24, 2026
અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …
GUJARAT

અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

March 24, 2026
14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…
GUJARAT

14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…

March 24, 2026
Next Post
છોટાઉદેપુર: ગ્રાન્ટ આપો સરકાર! ગરીબને રોજગારી આપતા કમર્ચારીઓનો 3 મહિનાથી પગાર અટક્યો | Chhota Udaipu…

છોટાઉદેપુર: ગ્રાન્ટ આપો સરકાર! ગરીબને રોજગારી આપતા કમર્ચારીઓનો 3 મહિનાથી પગાર અટક્યો | Chhota Udaipu...

અમરેલી: સાવરકુંડલામાં કાળમુખા ડમ્પરે મહિલાને ચગદી, પતિની નજર સામે પત્નીનું કમકમાટીભર્યું મોત | Amrel…

અમરેલી: સાવરકુંડલામાં કાળમુખા ડમ્પરે મહિલાને ચગદી, પતિની નજર સામે પત્નીનું કમકમાટીભર્યું મોત | Amrel...

બગદાણા મારામારી કેસમાં માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ જેલભેગો, કોર્ટે જામીન અરજી કરી નામંજૂર | Bhavnagar…

બગદાણા મારામારી કેસમાં માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ જેલભેગો, કોર્ટે જામીન અરજી કરી નામંજૂર | Bhavnagar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…

અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…

4 weeks ago
13મી નવેમ્બર- 1947 ના સરદાર પટેલે સોમનાથ મંદિરના જિર્ણોધ્ધારનો સંકલ્પ કર્યો હતો | On 13th November 1…

13મી નવેમ્બર- 1947 ના સરદાર પટેલે સોમનાથ મંદિરના જિર્ણોધ્ધારનો સંકલ્પ કર્યો હતો | On 13th November 1…

4 months ago
જેલની હોસ્પિટલના વૉર્ડમાં કેદી માટે દારૂ અને તાશના પત્તાની ગોઠવણ, ઉજ્જૈન પોલીસના 4 કર્મી સસ્પેન્ડ | …

જેલની હોસ્પિટલના વૉર્ડમાં કેદી માટે દારૂ અને તાશના પત્તાની ગોઠવણ, ઉજ્જૈન પોલીસના 4 કર્મી સસ્પેન્ડ | …

10 months ago
પાક નિષ્ફળ જતાં અરડોઈ અને રેવાણીયામાં બે ખેડૂતની આત્મહત્યા | Two farmers commit suicide in Ardoi and…

પાક નિષ્ફળ જતાં અરડોઈ અને રેવાણીયામાં બે ખેડૂતની આત્મહત્યા | Two farmers commit suicide in Ardoi and…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…

અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…

4 weeks ago
13મી નવેમ્બર- 1947 ના સરદાર પટેલે સોમનાથ મંદિરના જિર્ણોધ્ધારનો સંકલ્પ કર્યો હતો | On 13th November 1…

13મી નવેમ્બર- 1947 ના સરદાર પટેલે સોમનાથ મંદિરના જિર્ણોધ્ધારનો સંકલ્પ કર્યો હતો | On 13th November 1…

4 months ago
જેલની હોસ્પિટલના વૉર્ડમાં કેદી માટે દારૂ અને તાશના પત્તાની ગોઠવણ, ઉજ્જૈન પોલીસના 4 કર્મી સસ્પેન્ડ | …

જેલની હોસ્પિટલના વૉર્ડમાં કેદી માટે દારૂ અને તાશના પત્તાની ગોઠવણ, ઉજ્જૈન પોલીસના 4 કર્મી સસ્પેન્ડ | …

10 months ago
પાક નિષ્ફળ જતાં અરડોઈ અને રેવાણીયામાં બે ખેડૂતની આત્મહત્યા | Two farmers commit suicide in Ardoi and…

પાક નિષ્ફળ જતાં અરડોઈ અને રેવાણીયામાં બે ખેડૂતની આત્મહત્યા | Two farmers commit suicide in Ardoi and…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News