gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામ આતંકી હુમલા બાદ એરલાઇન્સ કંપનીઓની મોટી પહેલ, મુસાફરોને આપી રાહત | /after the pahalgam terrori…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2025
in INDIA
0 0
0
પહલગામ આતંકી હુમલા બાદ એરલાઇન્સ કંપનીઓની મોટી પહેલ, મુસાફરોને આપી રાહત | /after the pahalgam terrori…
0
VIEWS
Share on FacebookShare on Twitter


Pahalgam terrorist attack: પહલગામમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં વિવિધ એરલાઇન્સ પરિવહનની સુવિધા સરળતાથી મળે રહે તે માટે ખડેપગે સજ્જ બની છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ શ્રીનગરથી શ્રીનગર મુસાફરી કરતાં પ્રવાસીઓને અગવડ ન પડે તેનું ધ્યાન રાખતાં સેવા આપી રહી છે. એર એશિયાએ પણ એરલાઇન 30 એપ્રિલ, 2025 સુધી શ્રીનગરથી શ્રીનગર માટેની ફ્લાઇટ્સનો કેન્સલેશન ચાર્જ માફ કરવાની જાહેરાત કરી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને પણ વિવિધ એરલાઈન્સને શ્રીનગર સાથે કનેક્ટિવિટી વધારવા સલાહ આપી છે. શ્રીનગરમાંથી પ્રવાસીઓને પાછા ઘરે પહોંચાડવા માટે વધુ ફ્લાઈટ મૂકવા અપીલ કરી છે.

એર ઇન્ડિયામાં કોઈ રિશિડ્યુલ ચાર્જ નહીં

એર ઇન્ડિયા એક્સપ્રેસે 30 એપ્રિલ, 2025 સુધી શ્રીનગરથી શ્રીનગર માટે ફ્લાઇટ બુકિંગ કરાવનારા મુસાફરોને પોતાનો પ્રવાસ રિશિડ્યુલ કરવાની સુવિધા સંપૂર્ણપણે ફ્રી છે. તેમજ ફેર ડિફરન્સ પણ આપવામાં આશે. વધુમાં બુકિંગ કેન્સલ કરાવનારાઓને પેમેન્ટ મોડમાં સંપૂર્ણપણે રિફંડ પ્રાપ્ત થશે. કંપનીની પર અથવા એઆઈ સંચાલિત ચેટ આસિસ્ટન્ટ, ટિયાની મદદથી #SrinagarSupport ટાઇપ કરી પોતાના બુકિંગ સંબંધિત પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરી શકે છે.

આ પણ વાંચોઃ પહલગામ આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ કોણ? હાફિઝ સઈદ સાથે કનેક્શન, પાક. સૈન્યનો પણ ટેકો

એર ઇન્ડિયા એક્સપ્રેસ શ્રીનગરથી સીધા બેંગ્લુરૂ, દિલ્હી, હૈદરાબાદ, જમ્મુ અને કોલકાતા ફ્લાઇટનું સંચાલન કરે છે. સપ્તાહમાં લગભગ 80 ફ્લાઇટનું સંચાલન કરવામાં આવે છે. એરલાઇન પોતાના સ્થાનિક નેટવર્કમાં અગરતલા, અયોધ્યા, ચેન્નઈ, ગોવા, કોચ્ચી, મુંબઈ, પટના, તિરુવનંતપુરમ અને વારાણસી સહિત 26 સ્થળો પર વન-સ્ટોપ કનેક્ટિવિટી પ્રદાન કરે છે.

પહલગામ આતંકી હુમલા બાદ એરલાઇન્સ કંપનીઓની મોટી પહેલ, મુસાફરોને આપી રાહત 2 - image

અન્ય એરલાઇન્સે પણ આપી છૂટ

એર ઇન્ડિયાએ બુધવારે પહલગામમાં આતંકી હુમલા બાદ આજે 23 એપ્રિલના રોજ શ્રીનગરથી બે વધારાની ફ્લાઇટ ઓપરેટ કરશે. જે શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે છે. અકાસા એરલાઇન્સે પણ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં દુખઃદ ઘટનાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યું છે. ઇન્ડિગોએ શ્રીનગરમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતાં રિશિડ્યુલ અને કેન્સલેશન કરાવવા પર છૂટને પ્રોત્સાહન આપ્યું છે. તેમજ વધારાની ફ્લાઇટ ઓપરેટ કરવાની જાહેરાત કરી છે. વધુ માહિતી માટે તથા +91 124 4973838 – +91 124 6173838 પર સંપર્ક કરી શકો છો. નોંધનીય છે, આ આતંકી હુમલામાં બે વિદેશી, બે સ્થાનિક સહિત ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે.


પહલગામ આતંકી હુમલા બાદ એરલાઇન્સ કંપનીઓની મોટી પહેલ, મુસાફરોને આપી રાહત 3 - image



G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
VIDEO: પહલગામ હુમલા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બે મિનિટનું મૌન, વકીલો પણ આક્રોશમાં, ન્યાયાધીશોએ કહ્યું-…

VIDEO: પહલગામ હુમલા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બે મિનિટનું મૌન, વકીલો પણ આક્રોશમાં, ન્યાયાધીશોએ કહ્યું-...

પહલગામ આતંકવાદી હુમલો: ‘પડદા પાછળ જે પણ છે, બધાને જવાબ મળશે’, રાજનાથ સિંહે કર્યો મોટો ઇશારો | Will G…

પહલગામ આતંકવાદી હુમલો: 'પડદા પાછળ જે પણ છે, બધાને જવાબ મળશે', રાજનાથ સિંહે કર્યો મોટો ઇશારો | Will G...

પહલગામ આતંકી હુમલાની અસર: ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ જમ્મુ-કશ્મીરનું બુકિંગ રદ કરાવ્યું | Impa…

પહલગામ આતંકી હુમલાની અસર: ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ જમ્મુ-કશ્મીરનું બુકિંગ રદ કરાવ્યું | Impa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિર્ઘાયુ વ્યાસે સિંધી વેપારીને ધમકાવીને સાડા દશ લાખ રૂપિયા પડાવ્યા! | Dirghayu vyas duped money anf …

દિર્ઘાયુ વ્યાસે સિંધી વેપારીને ધમકાવીને સાડા દશ લાખ રૂપિયા પડાવ્યા! | Dirghayu vyas duped money anf …

6 months ago
સોમનાથ બંદરેથી એક સમયે ચીન, ઝાંઝીબાર સુધી વેપાર થતો હતો | Trade was once carried out from Somnath Po…

સોમનાથ બંદરેથી એક સમયે ચીન, ઝાંઝીબાર સુધી વેપાર થતો હતો | Trade was once carried out from Somnath Po…

12 months ago
યુસુફ પઠાણે 14મી સદીની મસ્જિદની મુલાકાત લેતા ભાજપે કહ્યું – આ તો આદિનાથ મંદિર છે | yusuf pathan visi…

યુસુફ પઠાણે 14મી સદીની મસ્જિદની મુલાકાત લેતા ભાજપે કહ્યું – આ તો આદિનાથ મંદિર છે | yusuf pathan visi…

5 months ago
નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનનું નિધન, માથામાં થઈ હતી ઈજા, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનનું નિધન, માથામાં થઈ હતી ઈજા, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

દિર્ઘાયુ વ્યાસે સિંધી વેપારીને ધમકાવીને સાડા દશ લાખ રૂપિયા પડાવ્યા! | Dirghayu vyas duped money anf …

દિર્ઘાયુ વ્યાસે સિંધી વેપારીને ધમકાવીને સાડા દશ લાખ રૂપિયા પડાવ્યા! | Dirghayu vyas duped money anf …

6 months ago
સોમનાથ બંદરેથી એક સમયે ચીન, ઝાંઝીબાર સુધી વેપાર થતો હતો | Trade was once carried out from Somnath Po…

સોમનાથ બંદરેથી એક સમયે ચીન, ઝાંઝીબાર સુધી વેપાર થતો હતો | Trade was once carried out from Somnath Po…

12 months ago
યુસુફ પઠાણે 14મી સદીની મસ્જિદની મુલાકાત લેતા ભાજપે કહ્યું – આ તો આદિનાથ મંદિર છે | yusuf pathan visi…

યુસુફ પઠાણે 14મી સદીની મસ્જિદની મુલાકાત લેતા ભાજપે કહ્યું – આ તો આદિનાથ મંદિર છે | yusuf pathan visi…

5 months ago
નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનનું નિધન, માથામાં થઈ હતી ઈજા, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનનું નિધન, માથામાં થઈ હતી ઈજા, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News