gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાકો રોડ નહીં બને ત્યાં સુધી ગામનો કોઈપણ વ્યક્તિ નહીં કરે મતદાન; વાવ-થરાદના સરદારપુરા ગામે ચૂંટણી બહ…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
પાકો રોડ નહીં બને ત્યાં સુધી ગામનો કોઈપણ વ્યક્તિ નહીં કરે મતદાન; વાવ-થરાદના સરદારપુરા ગામે ચૂંટણી બહ…
1
VIEWS
Share on FacebookShare on Twitter



Vav-Tharad News : વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના સરદારપુરા ગામના ગ્રામજનોએ વર્ષો જૂની સમસ્યાઓનો ઉકેલ ન આવતા આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો સામુહિક બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ મામલે ગ્રામજનોએ કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી સ્પષ્ટ કર્યું છે કે, ‘જ્યાં સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગામનો કોઈ પણ વ્યક્તિ મતદાન કરશે નહીં.’

વાવ-થરાદના સરદારપુરા ગામે ચૂંટણી બહિષ્કાર!

સ્થાનિકોએ જણાવ્યું કે, સરદારપુરા અને ભાખરી ગામ વચ્ચે માત્ર 3 કિ.મી.નું અંતર છે, પરંતુ પાકો ડામરનો રોડ ન હોવાથી ગ્રામજનોએ 21 કિ.મી. જેટલો લાંબો ફેરો મારવો પડે છે. ચૂંટણી સમયે નેતાઓ દ્વારા રોડ બનાવવાની ખાતરી આપવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ આ સમસ્યા ઠેરની ઠેર રહે છે. ગામની પશ્ચિમ દિશામાં આવેલી નર્મદા કેનાલ જમીનથી 3 ફૂટ ઊંચી હોવાથી ચોમાસા દરમિયાન ગામ અને ખેતરોનું વરસાદી પાણી નિકાલ પામતું નથી. આ પાણી ગામમાં ભરાતા કાચા મકાનો ધરાશાયી થઈ રહ્યા છે અને પાકા મકાનોમાં તિરાડો પડી રહી છે. નવા તાલુકા વિભાજન બાદ સરદારપુરાનો સમાવેશ ધરણીધર તાલુકામાં થયો છે, જેને કારણે વહીવટી અંતર અને અવરજવરની મુશ્કેલીઓ વધી છે. 

ગ્રામજનોએ આવેદન પત્રમાં આક્રોશ સાથે જણાવ્યું છે કે, વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આથી કંટાળીને ગ્રામજનોએ આગામી ચૂંટણીમાં મતદાન કરવાનો ઈનકાર કર્યો છે અને રાજકીય પક્ષના ઉમેદવાર કે કાર્યકર્તાએ પ્રચાર અર્થે ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. 

આ પણ વાંચો: VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ

સરદારપુરા સમસ્ત ગ્રામજનો દ્વારા આ આવેદન પત્રની નકલ કલેક્ટર, નાયબ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, કમિશનર, મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષને પાઠવીને તાત્કાલિક યોગ્ય ઘટતું કરવા વિનંતી કરવામાં આવી છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તંત્ર દ્વારા સમયસર આ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ગ્રામજનો પોતાના નિર્ણય પર અડગ રહેશે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાળંગપુર મારૃતીધામ ગેટ નજીક અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A young man died in an accident near S…
GUJARAT

સાળંગપુર મારૃતીધામ ગેટ નજીક અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A young man died in an accident near S…

May 31, 2026
આઈપીએલની મેચમાં સટ્ટો રમતો વરતેજનો શખ્સ ઝડપાયો
GUJARAT

આઈપીએલની મેચમાં સટ્ટો રમતો વરતેજનો શખ્સ ઝડપાયો

May 31, 2026
ભાવનગરની મહિલાના પેટમાંથી સર્જરી કરી 8 કિલોની ગાંઠ કાઢવામાં આવી | An 8 kg tumor was removed from the…
GUJARAT

ભાવનગરની મહિલાના પેટમાંથી સર્જરી કરી 8 કિલોની ગાંઠ કાઢવામાં આવી | An 8 kg tumor was removed from the…

May 31, 2026
Next Post
અમદાવાદના SG હાઈવે પર બેફામ ડમ્પરની અડફેટે બાઇક ચાલક સહિત 2ના મોત, ડ્રાઈવર ફરાર | Two Dead as Dumper…

અમદાવાદના SG હાઈવે પર બેફામ ડમ્પરની અડફેટે બાઇક ચાલક સહિત 2ના મોત, ડ્રાઈવર ફરાર | Two Dead as Dumper...

VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, …

VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, ...

ઉજ્જૈન મહાકાલ મંદિર સમિતિનો મોટો નિર્ણય: નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ | ujjain …

ઉજ્જૈન મહાકાલ મંદિર સમિતિનો મોટો નિર્ણય: નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ | ujjain ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાંચ દિવસના સમયમાં અમદાવાદમાં એક હજારથી વધુ ગણેશ મૂર્તિનું વિસર્જન કરાયું | In five days time

પાંચ દિવસના સમયમાં અમદાવાદમાં એક હજારથી વધુ ગણેશ મૂર્તિનું વિસર્જન કરાયું | In five days time

9 months ago
વિવાદિત મહંત યતિ નરસિંહાનંદે હવે પોલીસ અધિકારીઓ માટે અભદ્ર ભાષા વાપરી, કેસ દાખલ | Mahant Yati Narsin…

વિવાદિત મહંત યતિ નરસિંહાનંદે હવે પોલીસ અધિકારીઓ માટે અભદ્ર ભાષા વાપરી, કેસ દાખલ | Mahant Yati Narsin…

1 year ago
સુરેન્દ્રનગર: સાયલાની સીમ વિસ્તારમાં કૂવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ ઘટનાસ્થળે | Youth Body Fou…

સુરેન્દ્રનગર: સાયલાની સીમ વિસ્તારમાં કૂવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ ઘટનાસ્થળે | Youth Body Fou…

2 months ago
રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

પાંચ દિવસના સમયમાં અમદાવાદમાં એક હજારથી વધુ ગણેશ મૂર્તિનું વિસર્જન કરાયું | In five days time

પાંચ દિવસના સમયમાં અમદાવાદમાં એક હજારથી વધુ ગણેશ મૂર્તિનું વિસર્જન કરાયું | In five days time

9 months ago
વિવાદિત મહંત યતિ નરસિંહાનંદે હવે પોલીસ અધિકારીઓ માટે અભદ્ર ભાષા વાપરી, કેસ દાખલ | Mahant Yati Narsin…

વિવાદિત મહંત યતિ નરસિંહાનંદે હવે પોલીસ અધિકારીઓ માટે અભદ્ર ભાષા વાપરી, કેસ દાખલ | Mahant Yati Narsin…

1 year ago
સુરેન્દ્રનગર: સાયલાની સીમ વિસ્તારમાં કૂવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ ઘટનાસ્થળે | Youth Body Fou…

સુરેન્દ્રનગર: સાયલાની સીમ વિસ્તારમાં કૂવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ ઘટનાસ્થળે | Youth Body Fou…

2 months ago
રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News