gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિમાનની ટિકિટ બુકિંગના 48 કલાકમાં કેન્સલ કરો તો કોઇ ચાર્જ નહીં લાગે | If you cancel your flight tick…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in INDIA
0 0
0
વિમાનની ટિકિટ બુકિંગના 48 કલાકમાં કેન્સલ કરો તો કોઇ ચાર્જ નહીં લાગે | If you cancel your flight tick…
0
VIEWS
Share on FacebookShare on Twitter



– એરલાઇન્સે પેસેન્જરને કેન્સલ થયેલી ટિકિટનું રિફંડ ૧૪ દિવસમાં આપવું પડશે 

– પ્રવાસની તારીખ ડોમેસ્ટિક ફલાઇટમાં અઠવાડિયા પછીની અને ઇન્ટરનેશનલ ફલાઇટમાં પખવાડિયા પછીની હશે તો જ આ વિકલ્પ મળશે

નવી દિલ્હી : નાગરિક ઉડ્ડયન વિભાગના નિયામક ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન- ડીજીસીએ દ્વારા એરલાઇન્સના રિફંડના ધારાધોરણોમાં કરવામાં આવી રહેલાં ફેરફાર અનુસાર વિમાનપ્રવાસીઓ હવે ટિકિટનું બુકિંગ કરાવ્યા પછી અમુક શરતોને આધીન રહી કોઇ વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના ૪૮ કલાકમાં તેને કેન્સલ કે તેમાં ફેરફાર કરી શકશે. જો કે આ વિકલ્પ ડોમેસ્ટિક સેકટરમાં પ્રવાસની તારીખ સાત દિવસ કરતાં વહેલી અને ઇન્ટરનેશનલ સેક્ટરમાં ૧૫ દિવસ કરતાં વહેલી હશે તો નહીં મળે.

ડીજીસીએએ એમ પણ જણાવ્યું હતું કે  એરલાઇન્સની વેબસાઇટ  પરથી ટિકિટનું બુકિંગ કરાવ્યું  હોય તો તેના ૨૪ કલાકમાં પેસેન્જર તેના નામમાં રહી ગયેલી ભૂલ દર્શાવે તો તેને સુધારવાનો એરલાઇન્સે કોઇ ચાર્જ ન લેવો જોઇએ. પણ જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ કે પોર્ટલ દ્વારા બુક કરાવવામાં આવી હોય તો રિફંડ આપવાની જવાબદારી એરલાઇન્સની રહેશે કેમ કે એજન્ટ એ તેમના દ્વારા નીમવામાં આવેલા પ્રતિનિધિઓ છે. એરલાઇન્સે રિફંડની પ્રક્રિયા ૧૪ દિવસમાં પુરી થઇ જાય તે સુનિશ્ચિત કરવું જોઇએ. 

વિમાનપ્રવાસીઓ  દ્વારા રિફંડ સમયસર મળતું ન હોવાની ફરિયાદોને પગલે  રિફંડ ઓફ એરલાઇન ટિકિટ્સ ટુ પેસેન્જર્સ ઓફ પબ્લિક ટ્રાન્સપોર્ટ  અંડરટેકિંગ્સ માટે સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ-સીએઆર-માં સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારેલા સીએઆર ૨૪ ફેબુ્રઆરીએ જારી કરવામાં આવ્યા હતા. 

હવે એરલાઇન્સને પેેસેન્જર્સ ટિકિટ બુક કરાવે તેના પછી ૪૮ કલાકનો લુક ઇન ઓપ્શન પુરો પાડવા માટે પણ જણાવવામાં આવ્યું છે. આ સમયગાળામાં પ્રવાસી પ્રવર્તમાન ભાડાંને બાદ કરતાં કોઇ વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના ટિકિટ કેન્સલ કે તેમાં ફેરફાર કરાવી શકશે. જો કે ૪૮ કલાક બાદ આ વિકલ્પ મળશે નહીં અને પેસેન્જરે જરૂરી કેન્સલેશન ફી ચૂકવવાની રહેશે. 

ડિસેમ્બર ૨૦૨૫ માં શેડયુલ્ડ એરલાઇન્સને પ્રવાસી વિષયક કુલ ૨૯,૨૧૨ ફરિયાદો મળી હતી. જેમાંથી સાડા સાત ટકા ફરિયાદો રિફંડ સબંધિત હતી. ડીજીસીએના ડેટા અનુસાર ડિસેમ્બર ૨૦૨૫માં ડોમેસ્ટિક કેરીઅર્સ માં ૧.૪૩ કરોડ કરતાં વધારે પ્રવાસીઓએ પ્રવાસ કર્યો  હતો. 



G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કેનાલના ગરનાળા સાથે બાઈક અથડાતા યુવાનનું મોત નીપજ્યું | A young man died after his bike collided wit…

કેનાલના ગરનાળા સાથે બાઈક અથડાતા યુવાનનું મોત નીપજ્યું | A young man died after his bike collided wit...

ગોલ્ડ, સિલ્વર ETF વેલ્યુએશન માટે સ્થાનિક ભાવને ધ્યાનમાં લેવા ફંડોને સેબીનો નિર્દેશ | SEBI directs fu…

ગોલ્ડ, સિલ્વર ETF વેલ્યુએશન માટે સ્થાનિક ભાવને ધ્યાનમાં લેવા ફંડોને સેબીનો નિર્દેશ | SEBI directs fu...

મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલેને ‘ભારતરત્ન’ આપવાની માંગણી | Demand to give ‘Bharat Ratna’ …

મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલેને 'ભારતરત્ન' આપવાની માંગણી | Demand to give 'Bharat Ratna' ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડિસેબલ આઇ.ટી.આઇ.ના દિવ્યાંગ પ્રિન્સિપાલ ઢળી પડતા મોત | Disabled principal of disabled ITI falls to d…

ડિસેબલ આઇ.ટી.આઇ.ના દિવ્યાંગ પ્રિન્સિપાલ ઢળી પડતા મોત | Disabled principal of disabled ITI falls to d…

9 months ago
‘રાહુલ ગાંધીને ગોળી મારી દઈશું’ સંસદમાં બનેલી ઘટનાનો બદલો લેવા 25 સાંસદોને રાજસ્થાનના વ્યક્તિની ધમકી…

‘રાહુલ ગાંધીને ગોળી મારી દઈશું’ સંસદમાં બનેલી ઘટનાનો બદલો લેવા 25 સાંસદોને રાજસ્થાનના વ્યક્તિની ધમકી…

5 months ago
સાઉદીએ આપ્યો ઝટકો, હજ ક્વૉટા ઘટાડી 10000 કરી દેતાં 42000 મુસ્લિમ હજથી વંચિત રહેશે! | Saudi Arabia Re…

સાઉદીએ આપ્યો ઝટકો, હજ ક્વૉટા ઘટાડી 10000 કરી દેતાં 42000 મુસ્લિમ હજથી વંચિત રહેશે! | Saudi Arabia Re…

1 year ago
‘મહાકુંભમાં નાસભાગમાં કેટલા શ્રદ્ધાળુના મોત થયા, તેના આંકડા કેન્દ્ર સરકાર પાસે નથી’ સંસદમાં ગૃહરાજ્યમંત્રીનો જવાબ

‘મહાકુંભમાં નાસભાગમાં કેટલા શ્રદ્ધાળુના મોત થયા, તેના આંકડા કેન્દ્ર સરકાર પાસે નથી’ સંસદમાં ગૃહરાજ્યમંત્રીનો જવાબ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

ડિસેબલ આઇ.ટી.આઇ.ના દિવ્યાંગ પ્રિન્સિપાલ ઢળી પડતા મોત | Disabled principal of disabled ITI falls to d…

ડિસેબલ આઇ.ટી.આઇ.ના દિવ્યાંગ પ્રિન્સિપાલ ઢળી પડતા મોત | Disabled principal of disabled ITI falls to d…

9 months ago
‘રાહુલ ગાંધીને ગોળી મારી દઈશું’ સંસદમાં બનેલી ઘટનાનો બદલો લેવા 25 સાંસદોને રાજસ્થાનના વ્યક્તિની ધમકી…

‘રાહુલ ગાંધીને ગોળી મારી દઈશું’ સંસદમાં બનેલી ઘટનાનો બદલો લેવા 25 સાંસદોને રાજસ્થાનના વ્યક્તિની ધમકી…

5 months ago
સાઉદીએ આપ્યો ઝટકો, હજ ક્વૉટા ઘટાડી 10000 કરી દેતાં 42000 મુસ્લિમ હજથી વંચિત રહેશે! | Saudi Arabia Re…

સાઉદીએ આપ્યો ઝટકો, હજ ક્વૉટા ઘટાડી 10000 કરી દેતાં 42000 મુસ્લિમ હજથી વંચિત રહેશે! | Saudi Arabia Re…

1 year ago
‘મહાકુંભમાં નાસભાગમાં કેટલા શ્રદ્ધાળુના મોત થયા, તેના આંકડા કેન્દ્ર સરકાર પાસે નથી’ સંસદમાં ગૃહરાજ્યમંત્રીનો જવાબ

‘મહાકુંભમાં નાસભાગમાં કેટલા શ્રદ્ધાળુના મોત થયા, તેના આંકડા કેન્દ્ર સરકાર પાસે નથી’ સંસદમાં ગૃહરાજ્યમંત્રીનો જવાબ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News